________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(
)
શ્રી જેનતત્વસંગ્રહ,
જાણો. પ્રાયે એ ગિરિ શાસ્વતે કહ્યું છે તેથી સર્વથા હાની નહીં, જેમ ગંગા જમુના નદી રખવકટ પેરે શાસ્વત જાણવા
હવે એ ગિરિનાં મોટાં ગુણ નિસ્પન્ન એકવીશ નામ કહે છે.
૧ શિવજય. ૨ બાહુબલી ૩ મરૂદેવા. ૪ ભાગીરથે. ૫ રેવતગિરિ ૬. તીર્થરાજ, ૭ સિદ્ધક્ષેત્ર. ૮ કામુક, ૯ ઢંક. ૧૦ ક. ૧૧ હિત ૧૨ તાલધ્વજ. ૧૩ કદંબગિરિ. ૧૪ સહસ્ત્રાજ. ૧૫ નાગાધશ. ૧૬ સિદ્ધરાજ. ૧૭ શતપત્ર, ૧૮ શતકટ, ૧૯ પુન્યાસી. ૨૦ સપ્રય. ૨૧ સહસ્ત્ર પત્રએવં એકવીશ નામ ૧૦૮ એથી મહટાં રૂડાં જાણવાં કેઇ સ્થલે પાઠાંતર હોય તે પણ પ્રમાણ છે.
હવે એ ગિરિવરના સુમ ઉદ્ધાર તો ઘણે થયા છે પરંતુ મોટા ઉદ્ધાર થયા તે કહે છે.
તે પ્રથમ ઉદ્ધાર ભરત ચકિનો કચનમય જીનપ્રસાદ ચિમુખ ચારાની મંડપે શોભીત માંહે મણી રત્નમય ચાર આદિજીનપડિમા ભાવી બંને બાજુએ
વિનમ બે કાઉસગીયા પુડરીક ગણધરની મૂ ન ભરાવી તથા નાબીરાજા, દવી દાદી, માતા સમગલા સુનંદા તથા બ્રાહ્મી સુદી બહેને તથા નવા ભાઈઓ તથા ગૌમુખજલ કેથરી દેવી એ સર્વેની પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાતી. તે વારે નવા કાડ નેવ્યાસી લાખ ચોરાસી હાર સંધવી હોના હવા,
૨ દંડ વીવરાજ ભરતની આડમી પાટે થયા તે બીજા ઉદ્ધાર ભરત માફક રાઘવી થઇને કથા, એમ આઠ રાજાઓ આરસા ભુવનમાં કેવલ પામી માલ રાયા છે
૩ ઈશાક શ્રીમંધરજીન પાસે એ ગિરિને મહિમા સાંભળીને ક.
મહેંદ્ર નામે ચાથા દેવલેકના ઇંડે એક કેડ સાગર આંતર કયા બે પાંચમા દિલેકને બદ્રિ કે દકેડી સાગરોપમ આંતરે. દે ચરે, તે ભુવનપતીના છેડે એક લાખ કેડી સાગરે ક.
હુ અગર ચકવ ત અજીતનાથના ભાઈએ કર્યા. તે વારે પ૦૯પ૭પ૦૦૦ સંધવી હતા. ત્રીસ કરેડ ને દશ લક્ષ ગુમ ઉદ્ધાર થયા. હવે હાં સગર ચક્ર તથા દેવોએ દુસમ કાલને વિચાર કરી રત્નમયજી પ્રતિમાને પશ્ચિમ દિશાએ વન ગુફામાં ભંડારી ત્યાં દેવ દેવી દરરોજ પૂજા ભક્તિ કરે છે. અહીં સુરક્ષા નિધન રસને અવતાનો. એમ પૂજામાં સુચવ્યું છે, એટલે દેવતાની સાનિબિથી એ પ્રતિમાનું દર્શન કે પુરૂષને થાય તે ત્રીજે ભવે મોક્ષ જાય, પછે સુવણની પરીમાં કરી રૂપાનાં દેવાલય ક્ય.
For Private and Personal Use Only