________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રસ્તાવના.
=>
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માર્ગાભિમુખી વાચક વર્ષ સ્વજન પુરુષોને સુચના જે બીજી' પુસ્તક એકવાર વંચવાથી ખસ છે . પણ આ પુસ્તકને તા દરરાજ અનુભવ કરવા યેાગ્ય છે. કારણ દરેક વિષય વાંચવાથી વૃર્તમાન નિર્વિકલ્પ દશા થયા વિના રહેજ નહીં એટલુંજ નહીં પણ શ્રેાતાને શ્રવણ ગાચર ચવાથી સહેજ સમ્યકત્વ ગુણુ પ્રકટ થવા પરમ સાધનભુત છે એ નિર્વિવાદ છે.
પ્રથમ સમ્યકવ ધર્મરત્નની ઓળખાણુ થવાથી કુશળાનુંબધીપણું ( મેક્ષમાં ખેડવાપણું) થાય છે જે કારણ માટે પ્રથમ એજ વિષય દાખલ કરી પછી ધર્મનું સ્વરૂપ દર્શાવ્યું છે તથા તેને લગતાં અનેક સાધતા બતાવ્યાં છે ઘણા દીવસથી મારા પ્રિય મિત્રાનો શુભ આગ્રહ હતા કે એકજ પુસ્તકમાં અનેક ધાર્મિક વિષયો દાખલ કરી બહાર પાડવા કારણ કે અવકાશ મળવાથી તેમાં પ્રવેશ થાય તે સ્વરુપાનુયાયીપણાના અપૂર્વ લાભ ઉત્તરાત્તર કરી શકાય આવી ભલામણથી મારી ઉતારેલી નેટ તથા બીજા કેટલાંક શાસ્ત્રોમાંથી વિષયા લઇ દાખલ કર્યા છે. આ પુસ્તકની રચનાને પ્રયાસ પ્રીયે સામાયકમાંજ લીધેલા છે. તેમાં જે સૂત્રનાં દૃષ્ટાંતા આપેલા છે તે દૃષ્ટિગોચર કરીને તથા ગુરૂમુખથી ધારીને તથા બીજા શાસ્ત્રની ભલામણથી આપ્યા છે. આ પુસ્તક શોધવામાં એક વિદ્વાન તથા સંધવી છેટાલાલ લલુભાઇએ જે પરિશ્રમ લીધા છે તેમના ઉપકાર માનું છે તેમ છતાં દષ્ટિદોષથી તથા મારી અલ્પબુદ્ધિથી અપૂર્વ શ્રુતાનુભવની ખામીથી જિનાજ્ઞા વિરૂદ્ધ અધિક ન્યુન લખાયુ` હોય તેને ચતુર્વિધ સંધ સાંથે મીનીદુક્કડં દેખું વળી માટી ભુલ થઈ હોય તેા સુજ્ઞ જતાએ પત્રાડાએ મને જાહેર કરવી જેથી પુનરાવૃત્તિમાં સુધારવા લક્ષ આપું બીજી કેટલીક કવિતાઓ તથા સ્તવનાદિ વિષયા નાંખવાને વિચાર હતા પણ છાપવાને ઘણા કાળ રાકાવાથી માકુ” રાખ્યું છે એજ
લી. શેવક,
શા. ખેમચદ પીતાંબરદાસ. સુ વળાદ
For Private and Personal Use Only