________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૪ )
તેમ પચવીશ ઉવઝાય સાહુ સત્તાવીસ, સરવ મલી એકસેાં આઠ ગુણધાજી; તેપરથી નવકારવાલી અણી મીખાણુ, જપુ જાપ પાપ કાપ ખીમ તાર પા૭. ૧૪
અથ ચાઢ સ્થાનકે સમુર્ણમ પંચદ્રિ ઉપજે છે તે વિષે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
ગર્ભજ મનુષ્યના ઉચ્ચારમાં સમુર્છામ પંચ ઇંદ્રી ઉતપતી અત્તમૂર્ત ધારીએ, પ્ ચ્ ७ ૨ ટ
૨
3
४
મૂત્રમાંહે બલખા સલેષમ વમન પીત પરૂ લોહી વીર્ય આદે જયણાથી ટાળીએ.
૧૦
૧૧
૧૨
૧૩
૧૪
સુકુ પુદગલ બીજે મૃત્યુ દેવ્ડ સ્ત્રી સોગ પાલ સૈ। અશુચિ ચાદ સ્થાનિક વાહીએ; અંશુલ અસખ ભાગ અત્ત મહુરત આય. પ્રાણ આઠ નવ કર્મ ચુરણ એ પાલીએ. ૧૫
અથ અજીતનાથનું સ્તવન લીખ્યતે.
દર્શનમાં ગભીરાજી લાગે પ્યારા. એ દેશી.
ગજ
મને અજીતનાથ બહુ પ્યારા છે સુખકારા છે તે અજીતનાથ બહુ પ્યારા છે મેહુ રીપુને વિદ્યાા છે. મને॰ ૧ જીત શત્રુ વિજયના જાયા, તીરથ પદ દાતારા છે. મ લન કંચન ભય કાયા, ભવ સતતી નીવારા છે મતે॰ ૨ ધ્યાન અનલબલે ધાતી બાહ્યા, કેવલજ્ઞાન આગારા છે મ॰ દેવે સમવસરણ વિરચાયાસે પાન એંસી હજારાછે. મને ૩ કેાડા કાડી દેવ મીલાયા, જોજન એક વિસ્તારછે; ૧૦ ચામુખ ચા વધ ધર્મ દીપાયા, પુરી પરખદા ખારા છે. મને૦ ૪ સાસે ભેજન ઇતીવારા, ચેત્રીસ અતિ ધારાછે મ॰ બહુ પ્રાણી ઉપદેશી તાર્યા, પ્રાણુજીવન હમારા છે મતે ૫ કરૂણારસ સીઁ ભવપારા, અડવડીયાં આધારાછે મ॰ કર્મ જંજીર કાટન કુડાગ, નરક નિગેદ નિવારા છે. નને ૬ યે!ગીશ્વર અ વિચલ ગુણ તારા, હ્રદય કમલમાં ધાર્યાછે મ॰ સમાધિ વર આપે! સુખકારા, ખેમચંદ ઉપગારાછે મને છ પતિ વલાદ ગામમાં મુલ નાયક શ્રી અજીતજીન સ્તવન સંપૂર્ણ
અથ શ્રી અજીતજીનનું બીજું સ્તવન.
રાગ બંગાલા રાજા નહી મલે એ દેશી.
તીરથ પતી પ્રભુ અજીત છણું, સેવે સુરનર ઈંદ્ર નરિ મેહુમલ જીયા મહારાજ, તીણે મુજ ધેરી લીધે આજ. નરક નિગે.દ અનતીવાર, ભમીયેા પણ મુજ નાન્યેા પાર. સાહેબ તમે અમે મળીયા પાર અનંત, સીઘ્રપણે થયા આપે ભદંત; અનંત ચતુષ્ટ પામ્યા સાર, એક પ્રદેશમાં સુખ અપારા, નેક નજર કરી આપેા તાય, એક અસે નવી હાની થાય. ગંજ મુખ નીકસે દાણા એક, કીડી કુટુંબ સહુ ખાય વિવેક, એહ અરજ અવધારેા રાજ, તુમ સેવકનાં સીઅે કાજ, જીત શત્રુ નૃપ વિજયાનંદ, હેમ વરણુ મુખ પુનમચંદ. ઉપમારી રવિચંદ પસાય, ખેમચંદ નીત નીત ગુજુ ગાય.
For Private and Personal Use Only
સાહેબ સાંભો
સાહેબ સાંભળે. ૧
સાહેબ ૨
સાહેબ
સાહેબ ૩
સાહેબ૦
સહેબ ૪
સાહેબ
સાહેબ ૧ ઇતિ.