SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી જૈનતત્વસ ગ્રહ, ( ૧ ) પ્ર:-૨૯૬ ચાર ગતી, ચોવીસ ડંડક, તથા ચાર ગતિના જીવાની ગતિ ગતિનું સ્વરૂપ સમજાવે ! ઉ:—૧ દેવગતિ, ૨ મનુષ્ય ગતિ, ૩ તિર્યંચ ગતિ, ૪ નરક ગતિ. એ ચાર ગતિમાં જીવ પરિભ્રમણ કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ સાત નરકનું ડંડક ૧૦ ભુવનપતીનાં ૧૦ ૫ પૃથ્વિકાયાગ્નિ પાંચના. ૧ ગભજ તિર્યંચ પંચેન્દ્રિ ૧ ગભજ મનુષ્ય પચદ્ધિ. ૧ વ્યંતર ધ્રુવ સેાલનું, ૩ વિગલેટ્રિનાં એરેગ્નિ તેરેન્દ્રિ ચારે દ્રિ૧ જોતિષિ દેવ પાંચનું, વૈમાનિક દેવ એનું. ૧ હવે તે જીવાની ગતી આગતીનું સ્વરૂપ એ રીતે ચાવીસ ઠંડક જાણવા, કહે છે. પાસા પંચદ્ધિ તિર્યંચને મનુષ્ય, ચાર નિકાયના દેવતામાં જાય, તેમજ સંખ્યાતા આયુવાળા પાસા પંચદ્ધિ તિર્યંચ મનુષ્ય પાસા પૃથ્વિકાય, અપકાય, પ્રત્યેક વનસ્પતિકાય એ પાંચ ઠંડકમાં નિચે દેવતાનું આવવું છે. ૫. ચાસા સખ્યાતા આચુના ગર્ભજ તિર્યંચ મનુષ્ય એ એ સાતે નરકમાં જાય. તેમજ નારકીમાંથી નિકળી એજ એ ઠંડકમાં ઉપજે બીજે નહી. એ સામાન્ય પણે સંગ્રહણીમાં સાતમી નરકમાંથી નિકળીને મનુષ્ય ન થાય એમ કહ્યું છે માટે, પૃથ્યિ, અપ, વનસ્પતિક્રાયમાં નારકી વર્ઝને જીવ સર્વે ગ્રેવિસ ઠંડકના આવી ઉપજે. થાવર પાંચ, વિગલેબ, તિરી, નર્ એ દશ પટ્ટમાં પૃથ્વિ, અપ, વનસ્પતિકાય જાય. પૃથ્વિકાયાદિ દશ પદ્મથી નિકળી તે, વાઉમાં ઉપજે તેણે વાઉમાંથી જવુ, મનુષ્ય વર્ઝને નવ પદમાં હાય, એજ દૃશ પટ્ટમાંથી નિકળી વિગલે દ્વિ થાય અને વિગલેદ્રિમાંથી નિકળી પૃથ્વિકાયાદિ દશમાં જાય, મનુષ્ય ચેવિસ ઠંડકમાં જાય, તેમજ તે વાઉ વર્લ્ડ બાવિશ ઠંડકમાંથી નિકલ્યા મનુષ્ય થાય. ગર્ભુજ તિર્યંચને જવું આવવુ ચેવિસ ઠંડકને વિષે હાય, એમ ઠંડક પ્રકરણ ગાથા ૩૯ માં કહ્યું છે. અંતરદ્વિપનાં જીંગલી, દેશ ભુવનપતિ, વ્યતર ૧ મળી અગિયાર દંડકમાં જાય, અને આ ગતિ, મનુષ્ય, તિર્યંચ મધ્યેથી છે, અસન્નિ તિર્યંચનું જવુ યાતિષિ વૈમાનિક વિના ખાવિસ ઠંડકમાં છે. અને આ ગતિને જે આવવું, પાંચ શાવર, વિગલે,, પંચદ્રિ, તિર્યંચ, મનુષ્ય એ દશમાંથી છે. સમુÉિમ મનુષ્ય, એજ થાયદે દશમાં જાય. આ ગતિ તેઉકાય, વાકાય વિના આઠમાંથી છે. એમ ઠંડક પ્રકરણે કહ્યું છે. હવે ચાર નિકાયના દેવપણુ કયા કયા જીવે કેઈ કેઇ ક્રિયાથી પામે તે સગ્રહણી સુત્ર ગાથા ૧૪૯ થી ૧૫૬ સુધીથી જાણવુ સમુર્છમ તિર્યંચ મરીને ઉત્કૃષ્ટ ભુવનપતી વ્યંતર સુધી જાય, પણ ચાતિષિમાંન જાય, આશકા—પુર્વે અવ્યયવસાયનું ફૂલ કર્યું છતાં મનરહિત સમુર્છમ દેવગતી કેમ પામે. For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy