________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૨૪૮ )
www.kobatirth.org
શ્રી જૈનતત્વસંગ્રહું.
उदयति यदिर्भानुः । पश्चिमायां दिशायां । प्रज्वलतियादमेरुः शीततां यांति वन्हि: । विकसित यदि पद्मं पर्वताग्रे शिलायां । तदपि न चलतीयं भामिनी कर्मरेखां
Acharya Shri Kailassagarsuri Gyanmandir
।।
।
અર્થાત્ વાક્ત વસ્તુ ઊલટ પાલટ થાય તા પણ કમરેખા ચલે નહી.
હવે લેાકરૂઢી સાચવવા ભણી થડા દિવસનું પથરતું ઘેર રાખે તેમાં સાં વાલવા રાગડા તાણી સગા સાધીને સભારે છેણીનુ નિમ ંત્રણ કરી ચેટના લપકા નાંખી છાને ફસાવવા એ કેવી મુદ્રા છે. ફક્ત પથરણે બેસવા આવનારને જીજ વાર્તાલાપ કરી પરસ્પર પુદગલનુ નિત્યપણું દર્શાવી મહામ ગલ કલ્યાણકારી નમસ્કાર મંત્રનું સ્મરણ પ્રતેક જણ દૌડનાકરવાલી આપવી. પરંતુ વારંવાર રડવુ, ફુટવુ, વિલાપ કરી માહુની કર્મ આવવુ ઠીક નહીં. મતલબ કે સંસાર નીતિસર પથરૢ પણ થોડી મુદ્દતમાં વહેલું ઊડાવી લેવુ અસ છે. એવી રીતે પ્રતિદીન સુધારાની કેળવણીમાં ઊત્તેજન આપવુ એ ઉં. તમ પુરૂષાની રૂડી આચરા જાણવી. નં૦
પ્રઃ-૨૯પ વ્યવહાર શુદ્ધિ અર્થે, લૈકિક લૈત્તર હીત ભણી વિવેકી આવકાએ કેવી રીતે વર્તવુ
ઊ:પ્રથમ રાત્રિકતમાં રાત્રિએ નિદ્રા થાડી લેવી. જીવ રહિત સજ્જામાં ડાભુ પાતુ હેઠલ કરી મુલુ પશ્ચિમ ઊત્તર તરફ મસ્તક કરી દેવમંદીરમાં સપૈની બીમી ઉપર વૃક્ષતળે સ્મશાનમાં ઝુલુ નહીં લઢાઇ મટાડી પાણી પાસે રાખી વજ્ર એાઢી બારણું બંધ કરીને ચૈત્યવદન કરી દેવગુરૂને વાંદી સર્વે અહાર ત્યાગ કરી દેસાવગાસીક વ્રત લેઇ ચાર સર્ણ સર્વ જીવરાસ ખમાવી પાપ સ્થાન આલાઇ સુકૃત્યની અનુમેદના કરી દુષ્કૃત્યની નિંદ્યા કરી બ્રહ્મત ધરી ૬ મે ધ્રુવમાનો એ ગાથા નમસ્કાર મંત્રપુર્વક સાગારી અણુસણ કરી. અરિહંતો મદ તેવો આખી ગાથા કહી પાંચ નવકાર ગણુી સુવું એ રીતે ઉપશાંત માહપણે વૈરાગ્ય ભાવવાસીત થઈ નિદ્રા લેતાં કદાચ આચુ સમાપ્ત થઇ જાય તેા રૂડી ગતી થાય કેમકે આરાધના પુર્વક મરણ થાય માટે વળી એથી ખાટું સ્વગ્ન પણ ન આવે, રૂડુ ધર્મ સ્વર આવે હવે રાત્રિએ જાગે તે વારે ધર્મ ધ્યાન ચિતવે, કદાપી અનાદિના આભ્યાસથી કામ પીડા કરે એટલે સ્રીના વિષયની અગ્નિલાખા થાય તેવારે તેના અપવિત્રપણાની વિચારણા કરે જે હાડ ચાંબડી ચી આંતરડાં લેાહી માંસ વિષ્ટા વગેરે પુદગલ સ્કંધ શરીરના આકારે પરણમ્યા છે એવી સ્ત્રીના વિષયમાં રમણીક થાય છે. એમ વિચારી મહા પુરૂષ શ્રી જજીસ્વામી, થુલીભદ્રજી, સુદર્શનશેડ, વિજયશેડ આદ્દે ઉત્તમ પુરૂષાની પ્રસસા
For Private and Personal Use Only