________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનતત્વસ`ગ્રહ,
( ૨૧૧ )
થાય, ઉડકાડી રોમ થાય, રોમ આહાર ગ્રહુણ થાય, આઠમે માસે સર્વે અગાપાંગ સપૂર્ણ હેય, પણ ગર્ભના જીવને લધુનીત વડીનીત શ્લેષ્મ બલખા પ્રમુખ હાય નહી, એ જીવ જે આહાર કરે છે તે ઇંદ્રીની પુષ્ટી તથા હાડ મીજ કેસની વૃદ્ધિ કરે છે. એ ગર્ભમાં માહાર કરે છે તે સર્વ શરીરે કરે છે અને સર્વ શરીરે પણમાવે છે. શ્વાસે શ્વાસ વારવાર લે છે. હવે તે આહાર કયાંથી લે છે તે કહે છે.
સાતાની નાભી અને પુત્રની નાભીના રસ હરણી જે નાડી છે તે માતા સાથે સલા છે તે પુત્રના જીવને સ્પષ્ટ છે, તેથી આહાર કરે છે પ્રણમે છે. વ્યવહાર નયથી તે જીવ સમય સમય આહાર લે છે, તથા માતા આહાર લે તા ગાતા જીવ પણ આહાર લે. હવે ગર્ભમાં પોતાનાં અંગ ત્રણ છે ? અસ્તિ ૨ અસ્તિ માંહેલી બીજો, ૩ કેશ રામ તથા માતાનાં ત્રણ અંગ ૧ માંસ, ૨ લાઠી, ૩ કપાલ માંહે લેજો, એ ગર્ભનાં અગ સમજવાં, તે જીવ કાંપી ગર્ભમાંથી ચવે તે! ચારે ગતી માહે જાય. હવે ગર્ભમાં રહ્યા થકા જીવ માતા મુએ તા એ સુએ માતા જાગે તે પેતે જાગે, માતા સુખણીએ સુખી.. દુખણીએ દુઃખીચા એમ નવ માસ સુધી ઊંધે મસ્તકે ગભાવાસમાં અશુચિ અપ વિત્ર અલમુત્રના ભંડારમાં દુઃખ પરાપણામાં રહે છે. નરક કુલ્સીપાર્ક સમાન ગભસ્થ જીવને અતુલ વેદના થાય છે તે જ્ઞાનીંગ છે.લી જો માતાના રૂચારપણાના ભાગ છે હેાય અને પીતાના વીર્યના ભાગ ઘણું હોય તેા ગર્ભ પુરૂષ વેઢે થાય. એથી ઊલટા હોય તે સ્ત્રી વેદે થાય. એન્ડ્રુ સમાન હોવાથી નષક વેદે ગર્ભ થાય. કોઇને મસ્તક પહેલું આવે કાઇને પગ પહેલા આવે, કોઇ ત્રીછે. આવે એ સર્વે પુખ્ય પાપનાં ફ્લુ જાણવાં. ઇત્યાદિ સર્વે પૂર્વની આવસ્થા સંભાલે તા કોઇની દુચ્છા ન કરે કેમકે એ ગર્ભવાસ નરકની કુંભીપાક સરખા છે. અજ્ઞાન વશથી પૂર્વતી ગાઢ વેદના જુવાની આદે સુખમાં વીસારી દુગછા કરે છે તે મૂર્ખ જાણવા, હવે શરીર વિષે કહે છે. અઢાર પાંસલીયા સ ધીની છ ચાર પાંરાલીએ એ પાસાની છે ચાર અગુલની ગ્રીવા છે. ચારૂં પલની જીભછે, એ પલનાં નેત્ર છે. ચાર પલનુ મસ્તક છે. સાત આંગલની જીભ છે, આઠ પલનુ હૃદય છે. પચીસ પણ મગધદેશ પ્રસિદ્ધ તેનું કાલ છે. એ અતસ છે તે લધુ નાતી વડી નીતી જાણવો, એકસા આઠ સધી છે. એકસો સીતેર મર્કસ્થાન છે તે ઠંકાણે વાગે ઘા મરેજ ત્રણે હાડની માલા છે, નવસા નાડી છે. સાતમે શ્રીરા છે, પાંચસે માંસની પેસી છે, નવધમીયા નાડો છે, નવાણુ લાખ મ રાય, મુળ ડાઢી મસ્તક બિના, સર્વ મલી ઊડકાડ રામરાય છે. હવે એકસોસા નાડી નાભીથી ઊચી ચાલે છે તે મસ્તક ધની છે તેને રસ હરણી કહીએ. મ સ્તકે રમ પહેચાડે, તેના વિકારી આંખ, નાક, કન, જીભના ખલને હણે રોગ થાય પીડા કરે ઇત્યાદિ ઊંધે નાડીનાં ફુલ જાણવા. હવે એકસો સાત નાડી નાભીથી ઊઠી નીચે ચાલી તે પદ્મના તલીએ બંધાણી છે તે ઊપધાત કરે તા નેત્ર જંઘા મસ્તક દાસો અધ કરે, વલ એકસો સઢ નાડી ત્રીછી વિધ
For Private and Personal Use Only