________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્કસ ગ્રહ
( ર
)
ન A
, ,
વ
ના
N.
,
,
,
,
,
- ૨
-
,
,
,
,
,
,
, ,
-
-
-
-
- -
-
-
- -
- - -
-
વલી પૂર્વે બેચાર વાર એજ માનતા આખડીથી શાંતિ નહી થએલી ત. થાપિ તેના ઉપર વિશ્વાસ રાખી ફરી ફરી માને છે એ કેવી અખંતા છે, પણ ખરૂં છે કે અન્યાયનું દ્રવ્ય હરેક પ્રકારે લુંટાસે, પૂર્વના લેહેણદાર, તિષિ, બાવા, યોગી, ભૂઆ, મંત્રવાદી, વૈદ્ય, દાક્તર સર્વે પોત પોતાને હીસ્સો લેસેજ વલી કેઈક તો વાઘરી લોકોને બેલાવીને માંડલ (ડાકલુ) વજાડી હાસ્યકારી કતક કરી નવીન ખેલ રચી ઘરમાં ધણ ઘાલી બેંચે મસ્તી કરાવે છે ત્યાં ભુઆ લોકો રાગડા તાણી પૂર્વના સૂરિવાજીંત્ર સાથે, કપીવત્ હુકાહુક કરી ધંધ મચવે છે, તેથી જાણે સાક્ષાત્ ભૂતપ્રેત વ્યંતર પ્રગટ થઇ ધૂણનારના પેટમાં પ્રવેશ કરી બોલતા હોય ના ? આવા પ્રકારનો બનાવ જોઈ વહેમી લેકેને વલગાડ અથવા કેઇનું કરેલુ કામણ મણું, દેરૂ, મેલડી, ઝાંપડી, સીકોતર જન, મુઠ ચોટ લાગી છે એમ કહીને કુડો આલબન લે છે, વલી અક્ષત જોઇને ભૂઆ લેકે વિશેષ વહેમ ઘાલે છે ઈત્યાદિ પ્રકારે માંદા માણસને ખરાબ કરે છે, પ. રંતુ એ વાત ઘણે ભાગે અસત્ય છે, કારણ કે સંવત ૧૯૫૭ ના કારતગ માસમાં મારા કુટુંબી ભાઈને ત્રીદેષ થવાથી આ પ્રતિક્ષ બનાવ દીઠામાં આ• બે હતા. માટે સુરવીર પુરૂએ વૈર્ય અવલંબન કરવું, પણ વહેમમાં ફસાવવું નહીં, સાસ્ત્રમાં કથંચિત કઈ સ્થલે કેઈ કારણે દેવાદિકનો ઉપદ્રવ, વિઘ, વ્યંતરને ચારે ચમત્કાર થવાનો સંભવ છે, નાસ્તિ નહીં, પરંતુ ઠામઠામ દેવ દેવી માતા ગણીયે આદે દેવનુ રખડવું, લેકોને રગડવું, પ્રતક્ષ થવું એ વાત અસંભવત છે કેટલીક પ્રકારના વાયુ, જવરસંનિપાત, ચિતભ્રમ આદરેગ પ્રભાવે સાક્ષાત્ ભૂતવત્ છલવું બકવું કુદવું કંપવું થાય છે તેથી વેહેમી લેકને વિહેમ પેસી જાય છે તેથી ભુલા ભમે છે અને વિના ઉપયોગી ખરચ કરે છે, તે બચાવી સારા માર્ગમાં ધનને વ્યય થાય તે શ્રેષ્ઠ છે એવી મારી શ્રદ્ધા છે,
ઈહાં પ્રસંગે પિતાના દેવ જે વીતરાગની માનતા જે મારુ ધાર્યું કાર્ય થશે, અથવા મંદવાડ મટશે, પુત્ર આવશે સ્ત્રી મલસે, ધન મલસે તે તમેને કેસર દીપ દ્રવ્ય કુલ આંગી રચના અર્પણ કરીશ, તે વાત પણ અયુક્ત છે કેમકે ભાવીભાવ બનવાથી શ્રદ્ધા ઉઠી જાય, પુદગલ સુખ માટે લેકેત્તર મિથ્યાત્વમાં ન પડવું. ચિંતામણી રત્નના દાતા પાસે કાચના કડકાની યાચના કરવી યુક્ત નહી. વ્યવહારથી વિદ્યાદિક ઉપચાર ઉચિત પ્રહશાંતિ મંત્રાદિ કરે પણ નિશ્ચયથી પૂવા પાર્જીત કમાદય સમજી માધ્યસ્થ રહેવું એજ શ્રેય છે.
ય--રાંત તિરું છું ! वेद्यावदंति कफ पीत मरुद विकारं । योतिर्विदोग्रहगणादि विकार दोपं ॥ भूतोपसर्गमथ मंत्रविदोवदति । कर्मेति शुद्ध मत योयतयो वदति ॥ १ ॥
ભાવાર્થ-વૈદ્યને પુછવાથી કહે જે વાત પીત કફથી વિકાર થયો છે. પતિથી પ્રહાદિ દોષ કહે. મંત્રવાદી ભૂતાદિ દુષણ કહે, અને મુનિને પુછવાથી સમ્યમ્ પ્રકારે યથાર્થ પીપાજીત કર્મનું શુભાશુભ ફલ કહે, માટે વસ્તુમતે કર્મ એ જ
For Private and Personal Use Only