________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ર
)
શ્રી જૈનતત્વસંગ્રહ,
*
**
,
*
* *
*
*
* * *
*
--* -
સમીપે ટુકડા જઇએ તેમ તેમ ઠંડી હવા વધારે જણાય તેમ જેમ જેમ આ
મગુણ સમીપ જઈએ તેમ તેમ વધારે સુખ શાંતી થાય માટે . તાર ઉપાધિ છોડી સ્વરૂપનુયાયી થવું એજ સાર છે.
જેમ મનુષ્યના રહેવાથ ઘર લે છે તેમ જીવના ચિત્યનપણાથી યુદગલ શોભે છે. અનાદિને મહુચીપણે રહેલે બીરનીરની પેરે જડ ચેતન તેને સ્વભાવીક જીવડે જુદુ કરનાર અનુભવ જ્ઞાનરૂપ હંસલી છે તે માટે આ ભદશિ છએ વસાવ રમણ કરવું અને પુદગલ પાસેથી તાજપરૂપ ધાતાનું કામ કાઢી લેવું એજ સાર છે. અર્થાત વિષયાસલપ પણાની અનાદિકાળની વાસના છડી પોતાના સહજ સ્વરૂપની ખોજ કરવી ઠીકરી માટે કામ કુંભભાંજો, રાખને માટે ચંદન બાળવું. તેમ પુદગલ સુખ માટે આત્મીક સુખ હારવું.
શિષ્ય–આ જીવને વિષયની વારવાર વાંછાને પ્રેરક કેણ છે.
ગુરૂ–પૂર્વ કર્મ અનુસાર અને અનાદિના અભ્યાસથી છવીને વિષયની વૃક્ષ ઉપશમ ભાવ પામતી નથી કેમકે આહાર સંજ્ઞા ભયસંજ્ઞા મિથુન સંજ્ઞા પરિગ્રહ સંશા એ ચાર સંશા એકૅરીયાદિ સર્વ જીવોને છે તે પછે મનુષ્યની વિશેષતાનું શું કહેવું જાણતા હતા પણ પુદગલ (ાવમાં લીન થઈ ગયા છે માટે કર્મની વિચિત્ર ગતી છે. વૃદ્ધાવસ્થામાં પણ આશા ત્રહ્મા મટતી નથી.
गलितं अंग पलितं मुंडे । दसन मिहिनं जातं तुंडं । वृद्धो याति महित्वा दंडं । तदपी न सुंच त्याझापि ॥१॥ ..
સાવા –-અંગ ગલી ગયું છે, મસ્તકે પલી આવ્યાં છે, મુખમાંથી દાંત પડી ગયા છે, ડંડ પકડી ચાલે છે એહલી વૃદ્ધાવસ્થામાં પણ ત્રશા સુકાતી નથી. હા ઈતિ મેરે વલી આ સંસાર અનેક દુખનું ભાન છે તે કહે છે,
दुःखं स्त्रीक्षिमध्ये प्रथम मिहभवे । गर्भवासे नराणां ॥ चालत्वे चापि दुःखं मल लुलित तनुःखि पयः पान मिश्रं ॥ तारुण्येचापि दुःखं भवति विरह वृद्ध भावेष्यसारः ॥ संसारे मर्गमुक्त्वा वदलयादि सुखं स्वल्प मप्यस्ति चित् ॥१॥
એમ વૈરાગ્યવાસીત મન થડો એહવા ભેગથી પ્રાણીને કદી ત્રસી થતી નથી એમ સમજી ભાવ શ્રાવક પૃથ્વિ ચંદ્રવત દક્ષણતાથી ભેગમાં પ્રવર્તી અને બાલિ ઘ લીલા સરખી ભવચેષ્ટા ભાસે વલી. દહે.
मनदारु तननालि करी । ध्यानानल सलगाय ॥ कर्म कटक भेदन भणी। गोला सेन चलाय ॥ १
For Private and Personal Use Only