________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૦૨ )
શ્રી જનતત્વસ ગ્રહુ.
પ્રઃ-~-૨૩૦ નવ રસનું સ્વરૂપ દ્રવ્યભાવથી સમજાવો. ઊ—૧ શૃંગારરસ—દ્રવ્યથી રોાભામાં છે, ભાવથી જ્ઞાનાદિ ગુણે આત્મા વિભૂષિત દેખીએ તે.
૨ વીરરસ—-દ્રવ્યથી પુરૂષાર્થમાં છે, ભાવથી આત્માને વિષે નિર્જરા પ્રમુખ
ઉદ્યમ દેખીએ તે.
૩ કરૂણાસ—દ્રવ્યથી કેામલામાં, ભાવથી આત્માને ઉપશમ રસમાં ૐખીએ તે.
૪ હાસ્યરસ-દ્રવ્યથી આણંદમાં છે, ભાવચી અનુભવમાં ઉત્સાહ મુખ ઉપજે છે તે.
૫ રૂદ્રરસ—દ્રવ્યથી રૂડસુંડમાં, ભાગથી ખલવત આઠ કર્મના પ્રદેસી દલને ટ્રુલન કરે તે આત્મા.
૬ બીભત્સરસ દ્રવ્યથી ગીલાનામાં, ભાવથી પુદગલનું સ્વરૂપ વિચારીએ તે.
૭ ભયરસ—દ્રવ્યથી ચિંતામાં, ભાવથી દુઃખ દશામાં પડયા થકા આત્માસ્વરૂપ ન જાણે તે.
૮ અદભૂતરસ——દ્રવ્યથી અથાહુતામાં,. ભાવથી અનંત વીર્યનું ચિંતન
કરનાર આત્મા તે.
૯ શાંતરસ—દ્રવ્યથી માયાની અરૂચીમાં ભાવથી રાગ દ્વેષ નિવારી વેરાગ્ય ધારે તે વારે આત્મા શાંતુ રસમય છે. એ નવા ભવરૂપ છે અને ભાવરૂપ પણ છે તે દ્રષ્ટિમાં રહ્યા છે ઇાં ભાવસના વિલાસના પ્રકાશ સુબુદ્ધિથી
પ્રગટ થાય છે.
પ્રઃ૦—૨૩૧ સાત વ્યસન દ્રવ્યભાવથી સમજાવે.
ઉ~~~ જુગાર, ૨ માંસભક્ષણ, ૩ સુરાપાન, ૪ વેસ્યા બાગ, ૫ આહેડી, ૬ ચારી, ૭ પરસ્ત્રી સેવન એ દ્રવ્યથી સાત બ્યસન કહીએ હવે ભાવથી સાત વ્યસન કહે છે.
૧ શુભાશુભ કર્મના ઉદયથી જીત હાર્ય માનીએ એજ જુગાર છે.
૨ દેહ ઉપર મગ્નતા રહે એજ માંસ ભક્ષણ છે.
૩ માહુ કર્મથી મુક્તિ થવુ તેજ સુરાપાન છે.
૪ કુબુદ્ધીની રીતે ચાલવુ તેજ વેશ્યા રસનું' ચાખવું છે.
૫ નિર્દય પ્રણામથી પ્રાણધાત કરવા એજ સીકાર ખેલવા છે.
૬ પર જે પુદગલાદિક તેની બુદ્ધિને પરખી તેજ પરસ્ત્રી ગમ છે.
પારકી સામગ્રી ઉપર પ્રીતિ રાખી પ્યાર મેળવવા ચાહતા રાખે તેજ ચારી છે. એ સાત વ્યસનના ત્યાગીને મેાક્ષસાધક કહીએ.
For Private and Personal Use Only