________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૧૮૬ )
શ્રી જનતત્વસ`ગ્રહ.
हा इति खेदे उत्सूत्र भाषकानां का गतिर्भविष्यति ॥ यदुक्तं ॥ उस भाषणं, बोही नासो अनंत संसारो ॥ पाणञ्च एवी धीरा, उत्तं तान भावंति ।। १ ।। तित्थ पर पवयणं सुर्य, आयरिअं गणहरं महिष्ट्टियं ।
બાલાયંતો વદુતો, વંત સમર દારૂ ॥ ન जिणत्रयण वाडकर, पभाव गंनाण दंसण गुणाणं ॥
भरतो जिणदव्वं, अनंत सासारि आहेर || ३ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવાર્થ-ઉત્પત્ર ભાષણ કરતાં આધ જે સક્તિને નાશ થાય છે 3 નંત સંસાર વધે છે માટે પ્રાણ ત્યાગ વૃત્તાં પણ ધીરપુ પેએ સાસ્ત્ર સિદ્ધ ભાષણ ન કરવુ તાર્યકર પ્રવચન શ્રૃત માધ્યાય ગણધાર્યા મોટાની આશાતુ ના કરનાર અનેત સંસારી હોય ॥ ૨ ॥ જીન વચન વૃદ્ધિ કરનાર જ્ઞાનદર્શન દીપા વનાર હાય પણ જીન દ્રવ્યના ભક્ષણ જે નાશ કરનાર અનત સ`સારી થાય ॥ ૩॥ ઇત્યર્થઃ ઊ લક્ષથી જીન મંદીરની આપદાની લાગે, મુખથી કહીને ન આપે જ્ઞાનાદિ દ્રવ્યનુ ભક્ષણ કરે નાશ કરે વર્ષે તે પણ સસાર ભ્રમણ કે૨ અને જે જીન દ્રવ્યની વૃદ્ધિ કરે, રક્ષા કરે તે અલ્પ સસારી હોય.
શીખ્ય—હિંસાએ ધર્મ કે અધર્મ
ગુરૂજીનાજ્ઞા યુક્ત સ્વરૂપ માત્ર હિંસાએ અધર્મ નહી જેમ મુનિને દાંન રતાં જીન પૂજા કરતાં મુનિ વિહાર કરતાં નદી ઊતરતાં પડીકમણે વાયુ કાયા દિલ્હણાય વલી શ્રીકૃષ્ઠ દે શેથાવસ્થા પુત્ર સાથે બહુ જનાએ દિક્ષા લીધી તેના કુમાદિકનુ પોષણ ધર માર ધનધાન્ય પાણી વગેરેથી પુષ્ટ કર્યા.
શ્રીમાલ્લનાથે સુવર્ણ પુતલી કરી માંહે આહાર નાખી પ્રતિભેધ કર્યું. ઈહું દસે દેવતાએ પ્રભુના જન્માભિષેક બહુજ લેયા તે ભક્તિ ભાવતું લ છે લુણ્ વાહુરેલુ શ્રાવક પાછુ ન લેતા યુનિવાવરે પશુને ભાત પાણીના વિચ્છેદ ન કરવા એ શ્રાવકને પ્રથમ તે પ્રભુએ કહ્યું છે ઇત્યાદિ આજ્ઞાએ ધર્મ છે, આા રહિત હિશામાં અધર્મ છે.
શીષ્ય-સાવદ્ય કરણીમાં પ્રભુજી ધર્મ કેમ કહે,
ગુરૂ—માચારાંગજીમાં સાધુ ખાડામાં પડેતા ઘાસ વેલડી વૃક્ષ પકડી બાહેર નિકલે, રસ્તામાં સાધુ નદી ઉત્તરે મૃગ પુછામાં સાપેક્ષ જી ુ બેલે, પાંચ કારણે સાધુ સાઢીને પડૅ શીષ્યની પરીક્ષા માટે સાધુ દોષ લગાડે વલી આચારાંગે દેખાતુ આશ્રવનું કારણ છે પરંતુ શુદ્ધ પ્રણામ હેવાથી નિર્જંગ થાય છે. અને દેખાતું સં કેરનું કારણ છતાં અશુભ પ્રણામ હોવાથી કર્મ બંધન થાય છે. સંખ શ્રાવકે સ્વાશ્રી વત્સલ કર્યા છે, ચીત્ર સાથીએ પરદેશી રજાને પ્રાંતમેધવા સારૂ કેશી ગ
For Private and Personal Use Only