SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી જનતત્વસ ગ્રહ ( ૧૭૧ ) એહુ મીત્ર વિપ્ર ઘરે પુત્રપણે દીઠા તેથી ત્યાં આવી સમ્યગ પ્રકારે સમજાવી પ્રતિબાધ કયા. તેથી જાતીમરણ જ્ઞાન પામ્યા, પછી ઢ ચિત્તુથો નિયમ કરી રાત્રીભોજન પરિહાર કર્યો. અહુવા સબંધ જાણી કુર્દઢેકે અપ્રીતીથી તેમને બેત્તુ અટકાવ કર્યો, માતા પોતા પણ રસ કરવા લાગ્યા, અને એહુ ઉપર ઇર્ષા વરે છે પરંતુ અંતે ભાઈને દ્રઢ નિશ્વમાં ત્રણ પ્રવાસ થયા, તેમને એક સના જોઈને ભક દેવતાએ પ્રગટ પ્રભુત્ર કરવા શાના પેટમાં મુળરોગ મુકયા, મવાદી જોતિષી વિદ્યાર્દિકના ઊદ્યખં નિષ્ફળ થયા, મંત્રી પ્રમુખ વિ તાતુર થયા, નગરમાં હાહાકાર થયા, હતું એહવે અવસરે આકાશવાણી થઇ જે રાત્રીભેજન વ્રતધર બાપુ જ વિત્ર દીન રોજી તેહુના હાથના સ્પી થકી ભૂપ હીને સધિ થશે. એમ સાંભળી નગરમાં પહ વડાવી શ્રીપુંજ દ્વિજને લાળ્યે તેણે કરસ્પી કયાથી રાતી થા. પછી રાજાએ પ્રસન્ન થઇ પાંચસે ગાંમ તે વિપ્રને આપ્યાં, આવે મારી નાવ દેખી બહુ જનાએ નિર્માસ હાજન વ્રત અંગીકાર કર્યું. રાદિક પ્રતિધ પામ્યા અને ધર્મ કાર્યમાં પ્રવેશ કરવા લાગ્યા. બાપુંજ અને બ્રોધર અનુક્રમે સૌધર્મ દેવલેકે ઢવતા થયા પછે એ ત્રણે મનુષ્ય ભવ પામી જમ પાલી સિદ્ધિ થર્ય, એમ જાણી ભવ્ય પ્રાણી જીન વાણી હૃદય આણી ભવભય આણી શિવ રાણી અખયમુખ ખાણી નીકમાણી તાણી લેવાની વાંચ્છા હોય તે રાત્રી ભોજન પરિહાર કરે. ઇહાં અધારે ખાતાં રાત્રી ભેજનના દોષ લાગે છે. ક્ષેત્રચણજ્ઞાતવ્યા. ૧ મજાલે રાધા અજવાલે ખાતુ, ર્ અજવાલે સુધી અધારે ખાવુ ૩ અધારે સંધી રાલે ખાવું. ૪ આધારે રાંધી અધારે ખાવું' તેમાં પ્રથમ ભગ શુદ્ધ છે. શેષ અાધ છે. ૧ દીવસે રાંધી દીવસે ખાતુ, ૨ દીવસે રાંધી રાત્રે ખાવુ ૩ રાત્રે સંધી દીવસે ખાવુ. ૪ રાત્રે સંધી રાત્રે ખાવુ, ઠંડાં પ્રથમ ભાંગા શુદ્ધ છે. એમ વિચારી શુદ્ધ ભાંગે વર્તવું. રાત્રી ભાજન વિષે ઘણી વાખ્યા છે પરંતુ બુદ્ધિવત પુરૂષોએ બને તેમ લિધે આહાર અધેથી ધાયેગ્ય રીતે ત્યાગ કરી વિરતપણે વરતવું પણ આખી રાત્રી મનાયેના પેરેડેક્સ ન ગમાવલી વળી તમસ્કાયના અપકાયના સહુ રાત્રે વિસ્તાર પામે છે તથા બીજા અનેક ત્રસવની ઉત્પત્તિ વ તુને વિષે થાય તે સર્વેના થતા વિનાશથી રક્ષણ કરવા સર્વથા પ્રકારે રાત્રી ભોજન નિષેધ કરવું એજ વિસિષ્ઠ જાની શ્રેષ્ટાચરણા છે. પ્ર:-૨૧૭ પાંચ પ્રકારની ક્રિયાનુ સ્વરૂપ સમજાવો. ઊ૦૧ વિક્રિયા જ્ઞાન, ક્રિયા અભ્યાસ, અહ્વાર અરશે કરે લેાક દેખા મણી કરે જયણાએ ન પ્રવર્તે, એ કપક્રિયા, એહેરરૂપ જાણવી, તે ત્યાગ રવા યાગ્ય છે. ૨ ગરલક્રિયા—ચારિત્રાદિ ક્રિયા પાલતાં ચિત્તમાં ચિતલે જે ઈંદ્રાદિકનો For Private and Personal Use Only
SR No.020686
Book TitleJain Tattva Sanghrah
Original Sutra AuthorN/A
AuthorKhemchand Pitambardas Shah
PublisherKhemchand Pitambardas Shah
Publication Year1904
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy