________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪
)
શ્રી જનતત્વસંગ્રહ,
મ:-૧૭૪ નારકીનું સ્વરૂપ વેદના, આયુષ્ય, ક્ષેત્ર સ્વભાવ-દેહમાન-ગ -અંધારૂ-અજવાળું, જાતી સ્મરણાદિ કેણ જીવ નર કે જાય ઈત્યાદિ પ્રકાશ કરે
ઊ–સંગ્રહણી પ્રકરણમાં સવિસ્તર પણે વર્ણન કર્યું છે. પણ અત્રે તે કીંચીત ભાવ ભવ્ય જીવોને સાવ ભીરૂ થવા ભણી લીખ તે. ગોત્ર
નામ, ૧ રન પ્રભા–પહેલે કાંડે ઘણાં રત્ન છે માટે રત્ન પ્રભા, | ૧ ધમા. ૨ સકર પ્રભા-કાંકરા ઘણા છે.
૨ . ૩ વાલક પ્રભા–વેલુ ધણી છે.
૩ સેંલા. ૪ પંક પ્રભા-કાદવ ઘણે છે.
૪ અંજણા. ૫ ધૂમ પ્રભા–ધષ્ય ઘણે છે. ૬ તમ ભા–અંધાર ઘણે છે.
૬ મઘા. ૭ તમ તમ પ્રભા અતી અંધકારમય છે. | ૭ માઘવતી.
એ રીતે સાત નક્કન ગુનિ સ્પનગોત્ર તથા નામ જાણવાં, તે છત્રાકારે એટલે ઉપરનું છત્ર નાં નું નિચેનું અહો એમ અનુક્રમે સમજવું, બહાં એક લાખને એસી હજાર જજન પહેલા નારકીનું જાડાપણું જાણવું, પછે બીજીએ એક લાખ ઊપર સહસ કર-૮-૨૦-૧૮-૧૬-૮ એમ સાતેનું અનુક્રમે જડપણું જાણવું. ભુવનપતિનાં ભુવન રત્ન પ્રભા હેઠલ ઊપર એક હજાર જજન સુકીને વચમાં છે. એ સર્વ પદધી ૧ ઘનત, ૨ તનવાત ૩ આકાશ ૪ એ ચાર પૃવિતલ આશ્રય જાણવાં “હવે આ સ્થતિ કહે છેસાગર. ૧-૩–૭ ૧૦-૧૭-૨૨-૩૩ રત્ન પ્રભાથી અનુક્રમે સાતે નરકે ઉત્કૃષ્ટ આયુષ્ય સ્થિતિ જાણવી. જગન્યતો પહેલીનું ઉત્કૃષ્ટ તે બીજીએ જગન્ય એમ ઊપર અનુક્રમે સસમજવું. રત્નપ્રભાની તો દશ હજાર વરસ આસ્થિતિ જન્ય જાણવી, નરકે નારકીને ક્ષેત્રવેદના ૧ અોઅન્ય વેદના ૨ પરમાધામી કૃવેદના. ૩ એ ત્રણ પ્રકારે તે સુધાજસાદિ દશ પ્રકારની વેદના એક આંખ મેચી ઉધાડીએ તે ટલે વખત પણ બંધ નથી. કીંચિત સુખ નથી એકાંત દુઃખ છે અહે ઇતિખેદે
હવે ત્રણ પ્રકારની વેદનાનું સ્વરૂપ કહે છે.
૧ ક્ષેત્રવેદના–તકેલેહ સરખી ધરતી તપેલી હોય, ભીતના પુદગલ શસ્ત્ર જેવા લાગે સર્વત્ર બંધકારમય છે, વિષ્ટા, મલ, સૂત્ર, લોહી, પાચ ભરેલ તલીયાને ભાગ છે, સ્મસાન પેરે હાડ માંસ ચ નખ દાંત પડયા હોય એહવે વર્ણ છે. ૧ કુતરાં, નેલ, અંજાર સર્ષ શીયાલ મૃત્યકલેવરથી અધિક દુર્ગધ છે. ૨ કડવીતું બડીથી પણ અધિક કટુરસ છે, ૩ વિંછાના કાંટાથી, વા, કૈવચથી પણ ભુડે સ્પર્શ છે. ૪ અતીવિલાપ આકંદ દુઃખકારી શબ્દ પુદગલ હાય ઈતિક્ષેત્ર સ્વભાવ,
૨ અને અન્ય કૃત્યવેદના–મિથ્યા દ્રષ્ટિ જે નારકી છે તે વણઝારાના કુત
For Private and Personal Use Only