________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનતત્વસંગ્રહ,
( ૧૩ટ )
ઊ– વ્યંતર, ૨ જોતષી ૩ ભુવન પતી ૪ વિમાનીક જે સુધર્મ ઇશાન સનતકુમારાદિ ચઢતા અનુક્રમે મહાધક જાણવા, ઇતિ સેન પ્રશ્નો વાણુ વ્યંતર ભુવન પતી અસુર અને તિષી, વિમાનીક તે સુર કહેવાય છે. ઈ.
–૧૬૭ બાસઠ માર્ગ બેલની ગાથા તથા પ્રસંગે થતી ઇદ્ધી આશ્રી અલ્પ હૂવનું સ્વરૂપ સમજાવો. ઊ–અર્થ ગાતી ૪ ઇંદ્રી. પકાય. ૬ જોગ. ૩ વેદ, ૩ કષાય, ૪ જ્ઞાન
, જરૂ ફોર ચાર | જો વેદ પાચ ના ! સંજમ. ૭ સણ, ૪ લેસ્યા, ૬ ભવ્ય અભવ્ય. ૨ સમક્તિ ૬ સંનીઅ. સંની. ૨ આહાર અણહારી, ૨
संजम दसण लेसा ॥ भव सम्मे सनि आहारे ॥२॥
એવં બાસઠ આણા બેલ વિસ્તાર કર્મ ગ્રંથથી જાણ બહવે અલ્પ બહુત્વ કહે છે મનુષ્ય ગતીના જીવ સંખ્યાતા છે. ઓગણત્રીસ આંકની સંખ્યા માટે, તેથી અસંખ્યાત અધિક સ મુર્ણમ મનુષ્ય જાણવા. તેથી નારકીના જીવ અસંખ્ય ગુણા, તેથી દેવતા અસંખ્ય ગુણ અધિ, તેથી તિર્થથ અનંત ગુણ, અધિક જાણવા સ્થાથી જે તિર્યંચ માંહે વનસ્પતિના જીવ નિગાદિયા અનંત છે માટે ઈતિ ગતી માગણ છે હવે ઇદ્રી માર્ગાએ છેડા પંચકી જીવ છે, તેથી વિશેષાધિક ચાજૅકી જીવ છે તેથી અધીક તેરેઢિ તેથી અધિક બેરેકી, તેથી એકેદ્રી અનંત ગુ જાણવા
ઈમ ચાદ માણાએ અપ બવ વિસ્તાર કર્મ ગ્રંથથી જાણ ઘણાઠેHણે બાસઠ બાલની ધારણા કામ આવે છે માટે અત્રે નામ માત્ર સુવન કર્યું છે.
પ્ર:–૧૬૮ શુભાશુભ કર્મ પ્રકૃતિને રસનું સ્વરૂ૫ શી રીતે સમજવું.
ઉ–અશુભ પાપ પ્રકૃતિને કટુક એ પહેજને એકઠાણી હોય તે કટકા અને બેડાણીયો તે કટકતર, ત્રણ ઠાણીએ તે કટુતમ ચોહાણી તે અતિ કટકતમ જાણ. જેમ નિંબરસ ૧ શરતે એકઠાણ તેને કઢીને અપસેર કરે તે
બેઠાણી, ત્રીજો ભાગ રહે તે ત્રીઠાણી, અને શેરને પાસે છે તે જોડાયો તિવ્ર રસ જાણ તેમજ ગુણ પુન્ય પ્રકૃતિને સહેજને રસ શેલડીની પરે મધુર એકડા તે મિષ્ટતર, બેકાણી તે મિષ્ટતર ત્રણઠાણી તે મિeતમ, ચિઠાણી અત્યંત મિષ્ટતમ જાણ, તે પણ પૂર્વવત્ કટુકડામે મિષ્ટ રસ ઉકાલી ભાગ પાડી કાણુ સમજવાં, કષાયનીતા ૨ તતાએ રસનુતર તાપણું હોય એટલે કષાયની મંદતાએ મંદિર બાંધે, અને તીવ્ર કષાયે ચઢતા રસની પાપ પ્રકૃતિ બાંધે તેમજ શુભ પુન્ય પ્રકૃતિને રસ ખોદય મંદતારૂપ અતિ વિશુધાધ્યવસાયે કરી અધિક મિષ્ટ સ બંધાય છે. અસંખ્યાતા લોકાશ પ્રદેશ પ્રમાણુ સંકલેશનાં સ્થા
For Private and Personal Use Only