________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ).
શ્રી જૈનતત્વસંગ્રહ,
પહોળાં છે એટલે બે હજાર ધનુષ લાંબાં અને એક હજાર ધનુષ પહોળાં છે અને ચિદસેં ચાલીસ ધનુષ અધિક ઊંચણે છે. હવે તે પ્રતિમાનું માન જોધ આંગલના માપે કરી ઉધ લેકે અધોલેકે સાત હાથ હોય, અને વાછા લેકે પાંચસે ધનુષ શાસ્વતી પ્રતિમા હોય તેને હું પુનઃ પુન: નમસ્કાર કરું છું, હવે તે ચોમુખ શાશ્વત પ્રતિમા કેવી રીતે સ્થાપીત હોય તે કહે છે.
મનુબ્રુપ ઇ. पूर्वस्यामृषभ स्वामी । वर्धमानस्तुदक्षिणे ॥ ___ मंद्राननः पश्चिमायां कोवेर्य वारिपेणगद ॥१॥ અ~-પૂર્વ દિશામાં રાખવાનનછ, દક્ષિણે વરાળ, પશ્ચિમે ચાનન, ઉતર દિ. વેરિણજી ઇત્ય.
શીધ્ય–તે પડિમાની પૂજા ભક્તિ કોણ કરે છે અને તે પતિમાઓને અધિકાર કથા સત્રમાં છે.
ગુરૂ-દેવતાદિક તેની પૂજા ભકિત કરે છે. અને તે પડિકાને અધિકાર જાય. પસેણી જીવાભીગમ ભગવતીજી જંબુદ્વીપ પત્રની ઠાણાંગે વિસ્તાર પૂર્વક વર્ણન કર્યું છે.
શિષ્યએતો શાસ્વતી કહી તે સત્ય છે પરંતુ આધુનીક વખતમાં અને શાસ્વતી બનાવી બનાવીને પુજે છે તે કેમ ?
ગુરૂ–જેમ શાસ્વતી પડીમાને વિષે ભાવજીનના ગુણ આરોપકારી સ્તવના રૂપ ભક્તિનું ફલ પામીએ તેમજ મંત્રીઓને પડિમાને વિષે પણ તેવું જ ફલ પ્રાપ્ત થાય છે, એને વિશેષ અધિકાર, આ પુસ્તકમાં આગલ સવિસ્ત પણે દર્શાવ્યો છે તે જોઈ નિશ્ચય શ્રદ્ધાન કરવું.
–ચિત્ય કેટલીક પ્રકારનાં . ગુરૂ ૧ પુદ વૈરા ઘર દેરાસર ૨ મારું વૈચ બારણ ઉપર આજે ૩ શિવ કેઈ ગછનું સ્થાપેલું દેવાલય ૪ તથા ચિત્ર સર્વ ગચ્છનું સ્થાપેલું ૫ શાશ્વત જૈ ણે કાલમાં કાયમ રહે તે શાશ્વત પ્રતિમા અને છનાલય તે. એવં પાંચ પ્રકારે જાણવા. ઈતિ,
પ્ર. ૧૪૩–દાન ધર્મનું સ્વરૂપ કહે.
ઊ–અભયદાન, સુપાત્રદાન, શાનદાન ધર્મદાને અનુંકંપાદાન દે દાનને ઘણું ભેદ છે પરંતુ તેમાં અભય. સુપાત્રાદિ વિશેષ છે. ઇહાં સુપાત્રના ત્રણ ભેદ ૧ મુનિરાજ ઉત્કૃષ્ટદાન સુણે ભાજન સમાન છે. ૨ શ્રાવક મધ્યમદાન રૂપાના ભાજન સમાન છે. ૩ અવિરતિસમ્યગ દષ્ટિ જગન્યદાન તામ્ર ભાજન સમાન જાણવા. શેપ મિથ્યા દ્રષ્ટિ આદે લેવા માટીના ભાજન સમાન જાણી ગુરૂ લાઘવને વિચાર કરી યથાયોગ્ય દાન દેવું. ઈહા અભય જે જીવને મરણના ભયથી બચાવ, સંરક્ષણ કરવું તે અને સુપાત્ર એ બને દાન મેક્ષ હેતુ છે. હવે વ્યવહારીક ફલ બતાવે છે સહસ્ત્ર મિથ્યાત્વીએ એક અણુવતી, અણુવ્રતી
For Private and Personal Use Only