________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૯૦ )
મી જનતાસંગ્રહ,
જે વચમાં એકવાર હારે તે સર્વ ક. ફરી સર્વ કરવું પડે છે તેવી રીતે રમતાં પુત્ર ન તે તે કદાપ તે દેવગે તે તાપણ મનુષ્ય ભવ હાથી ફરી મલવા મુકેલ છે.
પ રત્નનું દ્રષ્ટાંત વસંતપુરવાસી અને શેડ અપાર લક્ષ્મીવત છે રત્ન એ. કઠાં ક્યાં. ઘણું મુલ ઉપજે પણ વેચે નહી ને ધને દેશાંતર જવાથી તેના પાંચ પુત્રએ પરદેશી વેપારીયોને સર્વ રત્ન વેચી દીધાં. તે લેઈ સર્વ વ્યાપારીઓ સર્વ દિશાએ વિખરાઈ મરજી માફક વેચી દીધાં હવે ઘને ઘેર આવ્યાથી વાત જાણી તેણે સર્વ પુત્રોને આજ્ઞા કરી કે તમે સર્વદેશ ફરી સર્વ અને પાછા લાવો હવે તે શી રીતે મલે કદાચ દેવગે તે ભેગાં થાય પણ મનુષ્ય ભવ ગયે ફરી દુ:પ્રાય છે.
૬ સ્વમ દ્રષ્ટાંત–ઉજેણે નગરીમાં મુલદેવ રજપુત બહેતર કલાવત છે. તે દેવદત્તા વેશ્યા સાથે લુબ્ધ થયા છે, તેને કોઈ વ્યવહારીએ માન ભ્રષ્ટ કરી કાઢી ચુક, રસ્તામાં કોઈ મઠમાં સુતો છે, ત્યાં સ્વપ્રમાં પોતાના મુખમાં ચંદ્ર જાય છે તે જોઈ જાગી ઉઠ, પછે ફલાદિ લેઈ સ્વમ પાઠકને પુછવાથી તેણે મહેદી રાજ રિદ્ધિ પામશ કહ્યું, તે જ અવસરે એક બાવાના ચેલાને તેવું જ સ્વમ આવ્યાથી તેણે બાવાને નિવેદન કર્યાથી તેણે સારી ભીક્ષા મળસે કહ્યું તેમજ થયું, હવે મુળરાજ નગરમાં જતાં કેઇએ બાકલા આવ્યા તે સાધુને વહોરાવ્યા, તેથી દેવી તુષ્ટ થઈ કહ્યું જે, વરદાન માગ, તેણે કહ્યું હજાર હાથી બંધાય એવું રાજ દેવદત્તા સહિત આપ, દેત્રીએ કહ્યું તથાસ્તુ, આગલ જતાં સાતમે દીને કેાઈ રાજા અપુત્રયો મરણ સરણ થવાથી તેનું રાજ મુજને મયું, આ સર્વ જેઈ કાપડીને ચેલે કહે જે વિધિ સહિત મને સવમ ફલ પુ. છતાં ન આવડવાથી મેં ફલ ગમાવ્યું, તેથી તે જગાએ પાછો રાએ પણ રવમ આવે નહી. કદાચ દેવગે આવે પણ મનુષ્ય ભવ ગયે ફેર આવ દુ:કર છે.
૭ ચક્ર દ્રષ્ટત-ઇંદ્રદત્ત રાજાને બાવીસ રાણી હતી તેને બત્રીસ લક્ષણવંત પુત્ર થયા કેર પ્રધાનની પુત્રી પર તેને અણગમતી કરી તે પિતાના પીતાના ઘેર રહે છે એક દીવસે ગોખે બેઠેલી દેખી જા મોહીત થઈ ત્યાં જઈ રાતે રહી આવ્યું, તેને નવ માસે પુત્ર થયો સુરેંદ્ર દત્ત નામ પાડયું, પ્રથમના બાવીશને ગુરૂએ અવનિત નાણી બરાબર ભગાવ્યા નહી અને સુરેંદ્ર દત્તને બરાબર ભણા, હવે મથુરાના રાજાએ પિતાન્ય પુત્રીને પરાવા સ્વયંવર મંડપમાં એકથંભ ઉપર આઠ દાંતવાલા સવળાં અને આઠ દાંતવાળાં અવેલાં ચક ફરે ટેચે રાધા નામની પુત્રી ઊંધા મુખની રાખી તે બાવીસ પુત્રે રાધા વેધમાં નિષ્ફલ થયા અને સુરેદ્ર દત્ત તેલ કડઈમાં નિચું મુખ રાખી બાણું માર્યું જેથી રાધાની ડાભી આંખની કીકી વેંધી તેથી કન્યાએ વરમલ નાંખી પિતાનું રાજ મ, એમ કઈ રાધાવેધ સાધે પણ મનુષ્ય ભવ ગાયે ફેર મલો મુકેલ છે.
૮. કાચબાનું દ્રષ્ટાંત-સે જોજન ઊંડા પ્રહની સેવાલ પવન વેગે ફાટવા
For Private and Personal Use Only