SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra જ્ઞાનંન્દ્રયો ('૬) ક્ષેત્ર (૫ત્મક (:) ચક્ષુ (૩) જિહ્વા (૮) નાસિકા (૨૦) આકાશ - (૨૫) (દષ્ટા) પુરૂષ, (૧) મૂળ પ્રકૃતિ L www. kobatirth.org (૨) મહત્ (બુદ્ધિ) ↓ (૩) અહંકાર (સાત્ત્વિક, રાજસ્, ત.મ) ↓ કર્મેન્દ્રિયો (૯) વાક્ (૧૦) પાણ (૧૬) પાદ ૧૨) પાવુ (૧૩) ઉપરચ (૨) વધુ (૧૪) મન (૨૨) તેજસ્ *_ Acharya Shri Kailassagarsuri Gyanmandir તન્માત્રાઓ (૧૫) ૨૬ (૧૬) સ્પર્શ (૧૭) રૂપ (૧૮) રસ (૧૯) ગંધ ↓ For Private And Personal Use Only પંચ મહાભૂતો ↓ (૨૩) જલ આ સાંખ્ય શાસ્ત્રના પ્રણેતા કપિલમુનિ માનવામાં આવ્યાં છે. ઈશ્વરકૃષ્ણ પણ સાંખ્યકારિકામાં કપિલમુનિને આધ આચાર્ય તરીકે ઓળખાવે છે. (૨૪) પૃથ્વી મહો ઉપર સૃષ્ટિ ઉત્પત્તિના સંદર્ભમાં પચીસ તત્ત્વોની ગણતરી આપે છે. તેમાં અને સાંખ્યમાં એ તફાવત છે કે; સાંખ્યમાં અવ્યક્ત પ્રકૃતિમાંથી વ્યક્ત પ્રકૃતિ એ ક્રમે સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે.' જ્યારે મહો.માં સર્વપ્રથમ માત્ર નારાયણ હતાં; ચંદ્રમા, બ્રહ્મા વગેરે કશું જ ન હતું. આ નારાયકાને એકલા રહેવાની ઈચ્છા ન થતાં અંતઃસ્થ સંકલ્પ કર્યો; તે ધ્યાનરૂપ સંકલ્પ યજ્ઞસ્તોમ કહેવાયો. તેમાંથી ચૌદ પુરુષ અને એક કન્યાની ઉત્પત્તિ થઈ. તેમાં દસ ઇન્દ્રિયો(વાક્ વગેરે) મન, અહંકાર, પ્રાણ અને આત્મા, બુદ્ધિરૂપ કા‚ તે કન્યામાંથી પંચ તન્માત્રાઓ અને તે તન્માત્રાઓમાંથી પંચ મહાભૂત ઉત્પન્ન થયાં. આ પચીસ તત્ત્વોનાં સંયોગથી એક પુરુષ ઉત્પન્ન થયો. તે પુરુષમાં વિરાટ્ પુરુષ પ્રવિષ્ટ થયો. જયારે સાખ્યમાં પુરુષના સાંનિધ્યની વાત છે, પ્રવેશની નહીં, ''
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy