SearchBrowseAboutContactDonate
Page Preview
Page 555
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = = = - - કાકા : ધાર કે તેનું તેજ સૂર્યનાં તેજને ભેદીને પરમતત્ત્વ પાસે પહોંચી જાય છે. એટલું જ નહીં પોતાની ગળની અને પાછળની એકવીસ-એકવીસ પેટીને પણ તે તારે છે. તેથી આવા સંન્યાસ પ્રાપ્ત કરવાની હંમેશાં ઇચ્છા રાખવી જોઈએ. ઉપનિષદોના જ્ઞાન દ્વારા બ્રહ્મની પ્રાપ્તિ કરી શકાય છે. તેથી જ ઉપનિષદો બ્રહ્મનું વર્ણન કરે છે. આ બધું જોઈ શકાતું નથી, પરંતુ અનુભવી શકાય છે. તે બ્રહ્મ સતુ છે. ગાયત્રી રૂપ, મધુ વિદ્યા રૂપ, સર્વત્ર ગમન કરનારું છે. તે બ્રહ્મ "સાર બ્રહ્મ" "જ્ઞાન" "તત્તfi" "HT 4 સુરતમ" આનન્દમય, હૃદયગુહામાં સરસવનાં દાણા સમાન થઈને રહેલ છે. તેને બહાર શોધવાની જરૂર થી તેને હદયની અંદર જ અનુભવી શક્રય છે, પરંતુ તે હૃદય ઉપરાંત સર્વત્ર વ્યાપ્ત છે. તેથી જ સત્યકામને પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગ, સમુદ્ર કલા, સૂર્ય વગેરે રૂપે, જ્યારે ઉપકસલને અગ્નિ "a del" દ્વારા સર્વત્ર વ્યાપ્ત બહાનાં જ આકાશની વિશાળતા દ્વારા ઉપદેશ આપે છે. આ બ્રહ્મ જ સર્વ શક્તિમાન છે તેમાં હૈમવતી આખ્યાન દ્વારા જાણી શકાય છે. આ બ્રહ્મને ઉપનિષદો પ્રાણ રૂપે, પ્રણવ રૂપે, સદાશિવ, વિષ્ણુ, નૃસિંહ રૂપે પણ રજૂ કરે છે. બ્રહ્મનાં મૂર્ત અને અમૂર્ત, પ્રત્યક્ષ-પરોક્ષ સગુણ–નિર્ગુણ ગાય ઉપનિષદ ત્રિવિધ રૂપે વર્ણવે કારણ કnt wifolius જાનવરોજજી) 6 min within દાવડા ૪ કે. કે. = " ક ક આ બ્રહ્મ જ આત્મા છે. પ્રાણી શરીરમાં રહેલો તે આત્મા રૂપે ઓળખાય છે, તે પૂર્ણ બ્રહ્મનો અંશ છે. તે આત્માનું ઉપનિષદો અન્વય અને ધ્યતિરેક વિધિથી નિરૂપણ કરે છે. આ આત્મા સર્વજ્ઞ, સર્વસાક્ષી. અનન્ત, અવિનાશી, શુદ્ધ, સ્વયં પ્રકાશ, નિત્ય, એકરસ છે. તેના ચેતનથી જ શરીર ચેતનમય લાગે છે. છે તે હૃદય ગુહામાં હોવા છતાં પોતાના ચેતનથી શરીરમાં સર્વત્ર વ્યાપ્ત છે. તે આત્મા રૂપ પરમાત્માનું દર્શન યોગીઓ પોતાના હૃદયમાં જ કરે છે. કારણ કે હૃદયરૂપી કમલમાં જે આત્મા નિવાસ કરે છે, તે જ પરમાત્મા છે. આ આત્માને શુકદેવજી અનિર્વચનીય, અગમ્ય, અણુ પરિમાણ, સૂક્ષ્મ, આકાશથી ભિન્ન છે. પરંતુ બાહ્ય શૂન્યતાને લીધે તે આકાશ રૂપ છે. એમ પરસ્પર વિરોધી વર્ણન દ્વરા પરમાત્મા જ આત્મા છે, તેમ નિરૂપે છે. આ પરમાત્મા એ જ આત્મા અને તે જ જીવ પણ કહેવાય છે. તે કર્મફળને ભોગવે છે, વાસ્તવમાં ભોગવતો નથી, પરંતુ અજ્ઞાનને કારણે ભોગવતો અનુભવાય છે. આ જીવ પરમાત્માનો અંશ જ છે. એક અશથી પરમાત્મા શરીરમાં આવે છે. છા, ઉપ. તેનાં સ્વરૂપ વિશે જણાવે છે કે "અગ્નિ, જળ અને પૃથ્વી એ ત્રણ મહાભૂતો અને અક્ષર અપરિમિત આત્મા એ મળીને જીવાત્માનું સ્વરૂપ ઘડાય છે." આ જીવ Es છે. જિ. ૫૪ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy