SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 ઉપવાસ શરૂ કરે છે. તેથી પ્રસન્ન થયેલાં ત્રણેય અગ્નિઓ તેને બ્રહ્મવિધાનો ઉપદેશ આપે છે માટે છે કે "આ વિદ્યાની ફળ પ્રાપ્તિ તારા ગુરુજી જણાવશે” આમ શ્રેષ્ઠશિષ્ય તરીકે તે માપણી સમક્ષ આવે છે. (૧૯) ઉષતિ: હes +++ મહર્ષિ ઉષસ્તિ રાકનાં પુત્ર છે અને કુરુ પ્રદેશમાં રહેનાર છે. તેઓ ત્વિક કર્મનાં જ્ઞાતા છે તેથી જ પ્રજમાન રાજા તેઓને યજ્ઞનાં મુખ્ય આચાર્ય તરીકે નિયુક્ત કરે છે. તેમનું દર્શન સ્પષ્ટ છે કે માત્ર મંત્રને જાણવાથી કમ સિદ્ધ થતું નથી, પરંતુ મંત્રનાં રહસ્ય અને તેમાં રહેલાં ઓતપ્રોત પરમતત્વને જાણે છે તેઓને જ કર્મમાં શ્રેષ્ઠ સિદ્ધિ પ્રાપ્ત થાય છે." : ht: 11: 18 કા : 8 : (૨૦) ભુઃ - બ્રહ્માનાં માનસપુત્ર છે. તેમની અને સનસ્કુમારની સૃષ્ટિ સાર્વપ્રથમ માનવામાં આવે છે. તેઓ તપાલીકનાં નિવાસી હતાં. પુલત્યનાં પુત્ર નિદાઘ એમનાં શિષ્ય હતા.નારાયણ ઋષિ દ્વારા વિષ્ણુપુરાણ બ્રહ્માએ સર્વપ્રથમ ભુષિને જ બતાવ્યું. તેઓને ગારકુમારોમાંથી એક માનવામાં આવે છે." આ ભુઋષિ મહો.માં પોતાના પુત્ર નિઘધને જ્ઞાન આપે છે. તેમાં અડ, મ, વિચાર, સતોપ છે અને સત્સંગએ ચારને મોક્ષ વારનાં દ્વારપાલ તરીકે ઓળખાવી સત્સંગ દ્વારા પોતાની પ્રજ્ઞામાં વૃદ્ધિ કરવાનું જણાવે છે.' (ર) કપિલ : છે.જા. ઉપ.માં રદ્ધાવા ધારણ વિધિ રાંતળવા માટે કાલાગ્નિની પાસે બેસે છે, શ્વેતાજેતર ઉપ.૧૪માં સાખ્ય સિદ્ધાન્ત તેમજ તેનાં પ્રણેતા તરીકે તેમનો નિર્દેશ છે. ઈશ્વરકૃષ્ણ પણ સાખકારિકામાં" તેઓને જ સાંખ્ય શાસ્ત્રના આધ આચાર્ય ગણાવે છે. શ્રીમદ્ ભાગવા પણ તેમને સાંખ્યશાસ્ત્રના આચાર્યગણાવી, કર્દમ ઋષિ અને દેવહૂતિના પુત્ર તથા ભગવાન વિષ્ણુના અવતાર ગણાવે છે. ડૉ. વસંત પરીખ કપિલ વિશેની ચર્ચા કરતાં જણાવે છે કે તેઓ હિરણ્યગર્ભ છે, જન્મતાં જ જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી, તેઓ આસુરિના ગુરુ અને વિષ્ણુના અવતાર હતા વગેરે પરસ્પર વિરોધી મંતવ્યોને આધારે તેઓને કોલર બ્રેક મેક્સમૂલર વગેરે જેવા વિદ્વાનો ઐતિહાસિક વ્યકિત માનતા નથી. જ્યારે શર્ષે ઐતિહાસિક વ્યક્તિમાની કપિલવસ્તુ નગરી સાથે તેઓનો સંબંધ દર્શાવે છે. તેને પંડિત ઉદયવીર ૪૮ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy