SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (બપોર અને અસ્ત થવાના સમયને સામાન સમજવું જોઈએ. આ સામનું આદિત્યમાં દર્શન કરનાર તેજસ્વી, અન્નને ભોગવનાર, કીર્તિમાન, આયુષ્યમાન બને છે. તેણે. સૂર્યની નિંદા ન કરવાનાં વ્રતનું પાલન કરવું જોઈએ. કારણ કે ઈશ્વરદરા પ્રેરિત સૂર્યનું દરેક કાર્ય સંપ્રયોજન હોય છે. તે પૂબ તપ તો જ વર્ષા થાય. અગ્ન, ઔષધિ વગેરે રસપૂર્ણ અને ભરપૂર માત્રામાં થાય તેથી દરેક પ્રાણી સુખી બને, તેથી તે ઉપ પરમેશ્વરની નિંદા ન કરવી તેમજ આપણા માટે જે ગુજ, વડીલ, માતા-પિતા, વિદ્વાન, દેશની સન્માનનીય વ્યક્તિના તેજસ્વી રૂપની નિંદા ન કરવી. ધરણ કે તેનું તેજ આપણા વિકાસ માટે ઉપકારિત છે. ૨ વૈરુપ સામ અને આ સામનું નિદર્શન અંતરિક્ષમાં બનતાં વાદળોમાં નિમાંમાંકરવાનું છે. આ સામગાન કરનાર, વિવિધ પ્રકારનાં સુંદર રૂપોવાળા પશુઓને પ્રાપ્ત કરે છે, આયુષ્યમાન બને છે. તેણે પાની નિંદા ન કરવાનું વ્રત પાળવાનું રહે છે. કારણ કે વષાં વરસવાથી અનેક પ્રકારનાં રોગો નાશ પામે છે, જમીન ફળદ્રુપ બને છે. તેથી વર્ષા કે વરસતા વરસાદની નિંદા ન કરવી, જળોનું ઉપર જવું હિંકાર છે, વાદળામાં પરિવર્તન પામવું પ્રસ્તાવ છે, વરસવું ઉગથ છે, વિધુતનું ચમકવું પ્રતિહાર છે, તથા જળનું રોકાઈ જવું નિધન છે. આ સામનું દર્શન વિરુપ નામનાં પ્રાપિએ કર્યું હોવાથી વૈરુપ સામ તરીકે પ્રસિદ્ધ છે. વૈરુપ સામ ગ્રામેગેયગાનમાં પાંચ અને ઉહંગાનમાં છે. “ વિરાજ સામ : - વૈરાજ સામનાં સ્વર ઋતુઓમાં ઝંકૃત થાય છે. ઋતુઓના કાર્યમાં જે સામાન સમજે છે. અનુભવે છે તેને ધન-સંપત્તિની સાથે સાથે બ્રહ્મચર્ચા પણ પ્રાપ્ત થાય છે. તેણે ઋતુઓની નિંદા કરવાનું વ્રત પાળવાનું રહે છે. કારણ કે તેઓ ગરમી ઠંડી, ઠંડી-ગરમી એમ જુદાં જુદાં સંગમ દ્વારા પ્રાણીઓ માટે સુખકારક હોય છે. તેથી ગરશ્મી ઠંડી વગેરેમાં અનુકુળતા ન હોય તો તેની નિંદા ન કરવી, પરંતુ ઋતુઓને અનુકૂળ દિનચર્યા બનાવી સ્વાસ્થને પ્રાપ્ત કરવું જોઈએ. આ વેરાજ સામમાં વસન્ત હિંકાર છે, ગ્રીષ્મ પ્રસ્તાવ છે, વપ ઉદ્ગછે. શરદ પ્રતિહાર છે તથા હેમંત નિધન છે. "fપવા સોમઃ ' એ વૈરાજ ઇન્દ્રની સામયોનિ શા ઉપર ગાવામાં આવેલ સામ અર્ધરાજ" કહેવાય છે. જે ગ્રામેગેયગાનમાં બે છે. 'ઇન્ટર For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy