SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra પત્રકૂર્ચ સ્નાન ઃ નંદા, કામધેનુ વગેરે પાંચ ગાયોમાંથી જ ઉત્પન્ન થયેલ દૂધ, ગોમૂત્ર, ગોમય, દધિ, ગોરજ અને કૃત એ પંચગવ્યોથી પ્રક્ષાલિત કરે. ત્યારબાદ ફરીથી એ જ પંચવ્યો તથા ગંધમિશ્રિત જલથી સ્નાન કરાવવું. કરવું. www.kobatirth.org. નાં ઉચ્ચારણ દ્વારા પત્રક્રૂÁથી(ભૂર્જપત્ર) સ્નાન કરાવવું. અષ્ટગંધ ઃ પત્રકૂર્યનાં સ્નાન બાદ તકકોલ, ઉશીર, કપૂર વગેરે અષ્ટગંધનું ના ઉચ્ચારણ સાથે લેપન સ્થાપનઃ પૂજન અષ્ટધોના લેપનબાદ "મણિશિલા' અથવા બાજોઠ વગેરે ઉપર સ્થાપન કરવું. બાજોઠ ઉપર સ્થાપન કરીને અક્ષત તેમજ પુષ્પોથી તેની પૂજા કરવી. અભિમત્રિતભાવિત : Acharya Shri Kailassagarsuri Gyanmandir પુજન બાદ 'ૐ'થી 'ક્ષ' સુધી અક્ષરો દ્વારા ક્રમશઃ અભિમન્દ્રિત કરવા; બીજા અર્થમાં તે અક્ષરો તેમાં પ્રતિષ્ઠાપિત કરવા, નોંધ ઃ દરેક અક્ષરની આગળ નો ઉચ્ચાર કરવો. (૧) હૈ ૐ તમે મૃત્યુને જીતનાર છો; સર્વ વ્યાપક એવા આ પ્રથમ અક્ષમાં પ્રતિષ્ઠિત થાઓ. (૨) ૐ હૈ “ કાર તમે આકર્ષણ શક્તિવાળા અને સર્વવ્યાપક છો; તમે બીજા.....થાઓ. (૩) (૪) (૫) ૐ હૈ '' ''કાર તમે પોષણ આપનાર, ક્ષુભિતા રહિત છો, તમે ત્રીજા......થાઓ. ૐ હૈ ફૅ'કાર તમે પાણીને સ્વચ્છ કરનાર અને નિર્બલ છો; તમે ચતુર્થ.... થાઓ. ૐ કે "ક"કાર તમે દરેકને બધા જ પ્રકારનું બળ આપનાર તેમજ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છો. તમે પાંચમાં......થાઓ. ૩૬૪ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy