________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અસ્પષ્ટએવી તેની હસ્તીનો અનુભવ આપણને થાય છે. તાર્કિક મન તેના સ્વરૂપનું સ્પષ્ટપણે આકલન કરી શકતું નથી અને છતાં તેની સત્તા અર્થાતુ હસ્તીનો સાક્ષાત્કાર થાય છે ત્યારે એટલી સમજ પડે છે કે એ કાળના પ્રવાહથી વિજાતીય એવું કશુંક તત્ત્વ છે. તે આપણી તાત્ત્વિક શોધનું અંતિમ ધ્યેય છે."
૧૮૧
For Private And Personal Use Only