SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www. kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધિભૌતિક તે લિંગશલગ્રામાદિ વિષયક, આધિદૈવિક તે સૂર્યાદિવિષયક, આધ્યાત્મિક તે ગઢચિંતનાદિ વિષયક અને તુરીય તે રૂપાતીત નાદાનુસંધાનરૂપ છે. આ જ ધ્યાન સગુણ અને નિખા એમ બે પ્રકારનું છે. તેમાં સગુણ વિષ્ણુ ધ્યાન, અનિધ્યન, સૂર્યધ્યાન, ભૂધ્યાન અને પુરુષ ધ્યાન એમ પાંચ પ્રકારનું છે, જયારે નિર્ગુણ ધ્યાન એટલે "અનંતબ્રહ્મ છે તે હું જ છું." આવું જે આત્મસ્વરૂપે ચિંતન તે નિણ ધ્યાન છે. આ ધ્યાન શ્રી સદ્ગુરુએ ઉપદેશેલી પદ્ધતિમાં શુમાવના અને એકનિષ્ઠા રાખવામાં આવે તો જ તેના પરિપાકરૂપ સમાધિને ઉપન કરવા સમર્થ થાય છે, અન્યથા નહીં. શ્રી છાં. ઉપ.&માં ધ્યાનનું મહત્ત્વ દર્શાવતા શ્રી સનકુમારે શ્રી નારદતિ જણાવ્યું છે કે- પૃથ્વી જાણે ધ્યાન કરે છે, અંતરિક્ષ જાણે ધ્યાન કરે છે. (આકાશ, જાણે ધ્યાન કરે છે, જલ જાણે ધ્યાન કરે છે, પર્વતાં જાણે ધ્યાન કરે છે, માટે જે મહત્તાને પ્રાપ્ત થાય છે તે સર્વે ધ્યાનના ફલના એક અંશને પ્રાપ્ત થાય છે, તથા જે સુદ્ર, કલહ કરનાર, પરોક્ષ નિંદા કરનારને સંમુખ નિંદા કરનાર થાય છે, તે સર્વે ધ્યાનના અભાવે થાય છે, માટે હે નારદ ! તમે ધ્યાનની ઉપાસના કરો. વિવેક ચૂડામણીમા આચાર્ય ભગવાન પણ અન્ય ક્રિયાની આસન ત્યજી દઈને ભમરાના ભાવનું ધ્યાન કરતાં કો જેમ ભમરાના ભાવને પામે છે તેવી જ રીતે યોગી પરમાત્મતત્ત્વનું ધ્યાન કરીને તેને વિષે એકનિષ્ઠાપાને પામે છે. બ્રહ્મ સાક્ષાત્કાર માટે શ્રવણ-મનન-નિદિધ્યાસન ત્રણ અવસ્થાઓ છે. બ્રહ્મનાં વિષયમાં જે કાંઈ કહેવામાં—સાંભળવામાં આવે છે, તે ગુરુ પાસેથી જાણવું તે પ્રાપ્ત છે. તેની વાત કઢાથી તસવી જોઈએ. ૪૨ શ્રદ્ધા એટલે પરમતત્ત્વનાં અસ્તિત્વમાં આસ્થા, જેને શ્રીમદ્ શંકરાચાર્ય : આસ્તિક બુદ્ધિ ‘મન એટલે અનુમાન, ઉપમાન વગેરે તાર્કિક પ્રક્રિયા દ્વારા સ્પષ્ટ વિચાર ઉપર પહોંચવાના વન કરવા | નિદિધ્યાસન એટલે શ્રવણ-મનન દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત કરેલ હોય તેને આંતરક્રિયાથી ગ્રહણ કરવું જોઈએ, તેને ગહન બનાવવું જોઈએ. નિદિધ્યાસનની પ્રક્રિયાથી બદ્રિક ચેતનાને અંકે જીવન ચેતનામાં પરિદિાન કરી શકાય છે. વિધાનો અહંકાર છોડીને ધ્યાન સત્ય પર કેન્દ્રિત કરવું જોઈએ. જે ઉપાસના ધ્યાનમાં મદદરૂપ બને છે, પરંતુ ઉપાસના અં ધ્યાન નથી, કાન એ તક નથી, પરંતુ For Private And Personal Use Only
SR No.020625
Book TitleSamvedna Upnishadonu Sarvangin Adhyayan
Original Sutra AuthorN/A
AuthorKashyap Mansukhlal Trivedi
PublisherR R Lalan Collage
Publication Year2003
Total Pages618
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy