SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને ચઉરિન્દ્રિય જીવોને કાન મળતાં જ નથી. અને પંચેન્દ્રિયજીવોને કાન મળે તો પણ બહેરો થાય છે. ૫- જે કર્મનાં ઉદયથી જીવને મન ન મળે, અને મન મળે તો પણ સામાન્ય વિચાર શક્તિ બુટ્ટી થઈ જાય તે મનોદર્શનાવરણીયકર્મ કહેવાય. જેમકે :- મનોદર્શનાવરણીયકર્મના ઉદયથી અસંજ્ઞી જીવને દ્રવ્યમન મળતું નથી. અને સંજ્ઞીજીવોને દ્રવ્યમન મળે તો પણ સામાન્ય વિચારશક્તિ બુટ્ટી થઈ જાય છે. આ પ્રમાણે અચદર્શનાવરણીયકર્મ ૫ પ્રકારે છે. (૩) જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા રૂપીદ્રવ્યોનો સામાન્ય બોધ ન થાય તે અવધિદર્શનાવરણીય કર્મ કહેવાય. (૪) જે કર્મના ઉદયથી સાક્ષાત્ આત્મા દ્વારા લોકાલોકમાં રહેલા સર્વદ્રવ્ય-પર્યાયનો એકીસાથે સામાન્ય બોધ ન થાય તે કેવળદર્શનાવરણીય કર્મ કહેવાય. દર્શનના ભેદ્ર-પ્રભેદનું યંત્ર કેવળદર્શન અવધિદર્શન સુદર્શન ઇંદ્રિયદર્શન અચકુદર્શન ચક્ષુદર્શન સ્પર્શનદર્શન રસનદર્શન ઘાણદર્શન શ્રોત્રદર્શન મનોદશન નિદ્રાપંચકનું સ્વરૂપ :सुह पडिबोहा निद्दा, निद्दानिद्दा दुक्ख पड़िबोहा । पयला ठिओवविट्ठस्स, पयलपयला उ चंकमओ ॥ ११ ॥ सुखप्रतिबोधा निद्रा, निद्रानिद्रा च दुःखप्रतिबोधा । प्रचला स्थितोपविष्टस्य प्रचलाप्रचला तु · चक्रमतः ॥ ११ ॥ ગાથાર્થ - સુખપૂર્વક જાગૃત થવાય તે નિદ્રા, દુઃખપૂર્વક જાગૃત થવાય તે નિદ્રા-નિદ્રા, ઉભેલાં અને બેઠેલાને નિદ્રા આવે તે પ્રચલા, ચાલતાં જે નિદ્રા આવે તે પ્રચલાપ્રચલા. ૧૦૧ For Private and Personal Use Only
SR No.020577
Book TitlePratham Karmagranth Karmavipak
Original Sutra AuthorN/A
AuthorHarshagunashreeji
PublisherOmkar Sahitya Nidhi
Publication Year1995
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size43 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy