SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - प्रश्नध्याकरणसूत्र मुक्तत्वाद् दविधं यावृत्यमिति कथनं कथं न विरुध्यते ? अत्रोच्च, वैयाहत्त्यस्य स्थानं दशविधं व्याख्यापनप्ति (श. २५ उ. ७) व्यवहारसूत्र, उ. १०) पागमेषु सर्वत्र प्रसिद्धं, तत्रैव तद्वहिभूतानामन्तर्भावः, तथाहि-अत्यन्तबाल दुर्वरुयोग्लीनेसमावेशः, तयोस्तत्संनिहितत्वेनोक्तत्वाद् भक्तानानयनादावक्षमत्वेन तत्साश्याच्च । क्षपक-प्रवर्तकयोराचार्थे संनिवेशः,तयोस्तत्संनिहितत्वेनोक्तत्वातलेकर संघ तक चौदह वैयावृत्य के स्थान होते हैं अतः वैयावृत्य के स्थान होने से वैयावृत्य भी चौदह प्रकार का ही होना चाहिये फिर यहां जो उसमें दश विधता प्रकट की है सो यह कथन परस्पर में क्या विरुद्ध नहीं है ? अवश्य विरुद्ध है। उत्तर-शका ठीक है, परन्तु विचार करने पर इसका समाधान अच्छी तरह से हो जाता है-वैयावृत्य के ये दशपकार के ही स्थान व्याख्याप्रज्ञप्ति ( श. २५ उ. ७) व्यवहारसूत्र ( उ. १०) आदि आगमों में सर्वत्र प्रसिद्ध हैं। इनमें ही इनसे बहिभूत भेदों का अन्तर्भाव हो जाता है। जैसे जो साधु अत्यन्तबाल एवं दुर्बल हैं इन दोनों का समा. वेश ग्लान साधुओं में हो जाता हैं क्यों कि ये उन्हीं जैसे होते हैं इसीलिये उनका पाठ उनके साथ रखा है। जिस प्रकार ग्लान साधु भक्तपान आदि के लाने में असमर्थ होता है उसी प्रकार से ये भी हैं। इस तरह इनमें परस्पर में सहशता आने से इन दोनों का समावेश ग्लान में हो जाता है । इसी तरह से जो क्षपक और प्रवर्तक हैं उनका સુધી વૈયાવૃત્યનાં ચૌદ સ્થાને થાય છે, તે તે બધાં વૈયાવૃત્યનાં સ્થાન હોવાથી વૈયાવૃત્ય પણ ચૌદ પ્રકારનાં થવાં જોઈએ. છતાં અહીં તેનાં દસ પ્રકાર બતા વ્યા છે તે તે કથન શું પરસ્પરમાં વિરોધાભાસ દર્શાવતું નથી? અવશ્ય વિરોધાભાસ દર્શાવે છે. ઉત્તર--શંકા બરાબર છે પણ વિચાર કરતાં તેનું સારી રીતે સમાધાન થઈ જાય છે. વૈયાવૃત્યનાં એ દશ પ્રકારનાં જ સ્થાન વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (શ. ૨૫ 6-७) व्यवहारसूत्र (6-१०) माह मागभामा सर्वत्र प्रसिद्ध छ. तेमनाમાંજ તેમનાથી બાહ્ય ભેદેને સમાવેશ થઈ જાય છે. જેમ કે જે સાધુ અત્યંત બાલ અને દુર્બળ છે તે બંનેને સમાવેશ ગ્લન સાધુઓમાં થઈ જાય છે, કારણ કે તેઓ તેમના જેવાં જ હોય છે તેથી તેમને પાઠ તેમની સાથે રાખે છે જેમ લાન સાધુ આહાર પાણી આદિ લાવવાને અસમર્થ હોય છે તેમ તેઓ પણ અસમર્થ છે. એજ રીતે તેની વચ્ચે પરસ્પરમાં સમાનતા આવવાથી તે બંનેને સમાવેશ “લાન માં થઈ જાય છે. એ જ રીતે જે For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy