SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २५६ प्रश्नव्याकरणसूत्रे न्यस्थिति की होती है । उस सर्वथा जघन्य स्थिति को मनुष्य पर्याय में उत्पन्न होकर ये कभी भी थोड़ा आनंद भी नहीं प्राप्त कर सकते हैं। सदा पराधीनता की जंजीरों में जकड़ा जाकर इनका जीवन व्यवहार चलता है। इनकी शारीरिक आकृति दुर्दर्शनीय एवं उद्वेगजनक होती है । कोई भी इनसे मोह ममता नहीं रखता है। हरएक व्यक्ति इनका तिरस्कार करता रहता है । चेतन शक्ति इनकी अविकसित रहा करती है । लक्ष्मी नहीं रहने से थे सदा दुःखी बने रहते हैं। मांगमग करके ये जो भी लाते हैं वह रस विरस होता है । भरपेट भोजन इन्हें मिलता नहीं है । वाणी भी इनकी इतनी अच्छी नहीं होती जो दूसरों के चित्त को अपनी ओर आकृष्ट कर सके । काक जैसा कठोर इनका स्वर होता है । गर्दभ जैसी इनकी बोली होती है। कोई २ तो जन्मांध होते हैं । कोई २ बहिरे और गूंगे होते हैं । दुःख में भी इनका साथ देने वाला कोई नहीं होता है। इनकी मित्रता अपने जैसे नीचों से ही होती हैं। उन्हीं के पास ये उठा बैठा करते हैं। गन्दे स्थानों में इन्हें रहने को मिलता है । सब कोई इनकी निंदा करते हैं। दूसरों के हृदय विदारक शब्दों को सुनकर ये मनोमन दुःखित होकर रह जाते हैं। तात्पर्य यह है બાકી રહ્યાં હોય તેમને ત્યાંથી નીકળીને કોઈ પણ રીતે પ્રાપ્ત થયેલ મનુષ્ય નિમાં તેઓ ભોગવે છે. તેને જે માનવ પર્યાય પ્રાપ્ત થાય છે તે બિલકુલ જઘન્ય સ્થિતિની હોય છે. તે તદ્દન જઘન્ય સ્થિતિની મનુષ્ય પર્યાયમાં ઉત્પન્ન થઈને તેઓ કદી પણ ઘેડે સરખાએ આનંદ પ્રાપ્ત કરી શકતા નથી. તેમને જીવન વ્યવહાર સદા પરાધીનતાની બેડીમાં જકડાઈને ચાલે છે તેમનાં શરીરને દેખાવ બેડોળ અને ઉગજનક હોય છે. તેમના પ્રત્યે કોઈ પણ મોહ અથવા મમતા રાખતું નથી, દરેક વ્યક્તિ તેને તિરસ્કાર કર્યા કરે છે. તેમની ચેતના શક્તિ અવિકસિત રહે છે. લક્ષમી નહીં રહેવાથી તે સદા દુઃખી રહે છે. માગી કરીને તે જે કંઈ લાવે છે તે વિરસ હોય છે તેને ધરાઈને ખાવા પણ મળતું નથી. બીજાના ચિત્તને પોતાની તરફ આકર્ષી શકે તેવી મીઠી વાણી પણ તેની હોતી નથી. તેનો સ્વર કાગડા જે કર્કશ હોય છે. ગર્દભ જેવી તેની બેલી હોય છે, કઈ કોઈ તે જન્માઘ હોય છે. કેઈ બહેરા અને મૂગ હોય છે. દુઃખમાં પણ તેને મદદ કરનાર કોઈ હોતું નથી તેને પિતાના જેવા અધમ લેકે સાથે જ મિત્રતા થાય છે તેમની પાસે જ તે ઉઠે બેસે છે. તેમને ગંદાં સ્થાનમાં જ રહેવું પડે છે. સૌ તેમની નિંદા કરે છે. બીજા લોકો હૃદયવિદારક શબ્દો સાંભળીને તેઓ પિતાના મનમાં જ દુઃખ અનુભવીને શાંત રહે છે, તાત્પર્ય For Private And Personal Use Only
SR No.020574
Book TitlePrashnavyakaran Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages1002
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy