________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમાન દીપતા નવનિધાન, કરત સૂરેન્દ્ર ગાન પુણ્ય કે પ્રભાવશે; કહતય જોડી હાથ, અબહુ થયે સનાથ પાઈઓ સૂમતી સાથ શાંતિનાથ કે દિદાર છે 19 હે કુંથ જિર્ણોદ દયાલ દયાલ વિશાલ નયન, કૃપાલ યુગ ભવ ભીમ મહાર્ણવ, પૂર અગાહ અથાગ ઉપાધિ સુનીર ઘણે બહુ જન્મ જરા મરણ દિવિભાવ નિમિસ ઘણાદિ કલેસ ઘણે અસતારક્તાર ક્રિયા કર સાહિબ સેવક જાણું અછે અપણે. 17 અરદેવ સુદેવ કરે નર સેવ સવે દુખ દેહગ દુર કરે, ઉપદેશ ઘનાઘના નીર ભરે ભવિ માન સમાન ભૂરીતરે; સુદર્શન નામ નરેસર અંગજ ભવ્ય મને પ્રભુ જાસ વસે, તસ સંકટ શેક વિયેગ કુગ દરિદ્ર કુસંગતિ ન આવત પાસે છે 18 5 નીલ કોર પંખી નીલ-નાગવલિ પત્ર નીલત તરૂવર રાજિનીલ, નીલ નીલદ્રા પહે, કાચકો સુલ નીલ ઇન્દ્રનીલ રત્ન નીલ પત્ર નીલ ચાહે જમુના પ્રવાહ નીલ, લંગરાજ પંખી નીલ જેહવે અશોક વૃક્ષ, નીલ નીલ રંગ છે, કહે નય તેમ નીલ રાગથે અતિવ નીલ, મલીનાથ દેવ નીલ જાકે અંગ નીલ હે, ૧લા સુમિત્ર નર તણે વરદ સુચન્દ્ર વદન હાવતહે, મંદર ધીર સેવે નહીર સુશામ શરીર બિરાજિત હે; કન્ઝલવાન સુક છNયાન કરે ગુણગાન નરીંદ ઘણે; મુનિસુવ્રત સ્વામી તણે અભિધાન લહે નય માન આણંદ ઘણે; } 20 છે અરીહંત સરૂપ અનુપમ રૂપકે સેવક દુઃખને દુર કરે, નિજ વાણી સુધારસ મેઘ જલે ભવી માનસ માન ભૂરી ભરે; નમિનાથ કે દર્શન સાર લહી કુંણ, વિષ્ણુ મહેશ ધરે For Private and Personal Use Only