________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 13 નાવ સમા, પ્રભુ સેવક થાએ કહી ઉપમા. . ૬મન માઘ રે હુ જિન ભકિત કરૂં, ઉપવાસ તણું ફલ થાય ખરૂં જીવ ઉઠ ગમનું પ્રતિ હરખીત ચાલ કહ્યો, તત અઠમનો ફલ આપ લહ્યો પગલા ભરે દેવલ ચિત્ત ધરી, દસ ભાત તજે એમ લાભ કરી. છે 8 પગ કે તલી જાત બાર તણું, અઈ માગે અર્ધજ માસ ભણું; જિન દેવલ દીઠે માસ લહ્યો, પ્રભુ મંડપ દીઠે છે માસ કહ્યો. મેં 9 કે પ્રભુ મંડપમા પગલે વરસી, જિન દર્શનથી સતને તપસી થએ અર્ચન દેવ જિનેશ્વરનું, ફલ પામે વરસ હજાર તવું. 5 10 છે કચરો જિન દેવલને વર જે, ફલની ગણના અઘકી અરજો; ગુણની સ્તુતિ ફલ જેઠું ઘણું, નવિજાએ અનંતગણુ ભણ. 11 છે ધન લેસ ભણી દિન રાત ધસી, કર ઉદ્યમ તું અતિ દેહ કસી, બહુ લાભ હવે તિહ કિમ બેસી, નવિ આલસ કીજે પુન્ય હતી. તે 12 એમ શાસ થકી ફલ પૂજનના, નિસુણી પરમાદ તજી સુજના; ત્રિવિધે ત્રણ કાલ જિનેટવરને, અર સુવધે અપરંપરાને. છે 13 છે પ્રભુ પૂજનથી શીવ લિલ લહી, મનુ જે જગમાં ન વિજાય કહી; બુધ ઉત્તમ રત્ન ભણું સ્તવન, ઉપકાર છે ઉદે વાચકના. 14 છે ત્રાટક છે કે એ સ્તવના, દુષ ત્રાટક જેટક સેવનના ચાર બેટ કર્યો છેહે સજના, મુજ બેટ કિસી છે બહુ ભજના. તે 15 છે છે ઇતિ શાન્તિનાથ છંદ સમાપ્ત છે For Private and Personal Use Only