________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તું તહિ સકલ દિલ દે ક્ષણમા દેવી અવર નહિ તુજ તેલે, ગુણ કેતા ફવિચણ મુખ બેલે. 38 પ્રણવ અક્ષર વલિ માયા બીજ, શિચે નમે કરિ હજ; હી કલીયં મહામંત્રતેજ, વાગવાદિનિ નિત મરીજે. ૩૯ભગવતી ભાવે તુજ નમિજે, અષ્ટ માસિધ્ધિ સગલિ લીજે, મંત્ર સહિત એક ચીત્ત ગણું જે, ભણતા ભણતા સિલ કરી છે. 40 | સંવત ચંદ્રકલા અતિ ઉજવલ, સાયર જે આસું સુદિ નિમલ, પુનમસુર ગુરૂવાર ઉદારા, ભગવતી છંદ રચે જયકારા 41 સારદ નામ જપ જગ જાણું, સારદ ગુણ ગાઉં સુ વિહાણું સાદ્ધ આપે બુદ્ધિ વિનાણું સારદ નામે કોડ કલ્યાણું, ઈહ બહુ ભકિત ભરેણું, અડીયલ દેખું; સંયુઆ દેવી ભગવઈ, તુમ પસાણ હેઈતિસાચા સંઘ કલ્યાણું.-૩ || ઇતિ સરસ્વતી માતાને છંદ સમાપ્ત, છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથને છંદ. સરસ વદન સુખકાર, સાર મુકતા વલિ ઉરિહાર; ત્રિભુવન તારણું તરણુ અવતાર ગાડી જે પાસ કુમાર - 1 For Private and Personal Use Only