________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬) મહેર કરીને વિદ્યા આપ મુનીજી મહારાજ સહ. ૫ પંથ સારે દેખાડો અમને કહિએ વારંવાર સભા સમક્ષ અરજ કરૂછું દાસને છું દાસ સહ. ૬ મંદ બુદ્દોથી શેવક કહે છે સુણજે સજન આજ ભુલ ચુકની માફી માગુ સહુ સંધની પાસે સહુ ૭
- ભુજગી છંદ. શુ બારકે ખ્યાલન દુર વારે ભણું જ્ઞાનને શુદ્ધ વિદ્યા વધારે તપાસી જુવે એહથી બુદ્ધિ તાજી તથા માતા પિતા થશે રાજી રાજી ૧. વિઘાથી અતિ લાગશે ધર્મ પ્યાર વલી ધર્મથી અર્થ કેર પસાર મલે દ્રવ્યથી રાજ્યને લાભ માટે રહે સુખને કોઈ વાત ન ટાટો કરે હિત ઉદ્યા પીતા જેમ પોતે લાયે સાર માતા તરીકે જ તે પ્રીયાની પર જે અતી સુખ આપે વલી કર્મના પાસને ઝટ કાપે. વિધાથી વહીને ન નૈવ રાજે ભણે પ્રાણ પ્યારથી તહ કાજે
For Private and Personal Use Only