________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦) નામે વિનુ કુમારરે, સયલ લબધિનો ભંડારરે ૬ ઉઠ કર્મ ભુમી લેવા, જેવા ભાઇની સેવાર, ૯ ત્રિપદી ભૂમી દાનરે, ભલે ભલે આવ્યા ભગવાનર, ૭ ઈણ વયણે ધડ હડીઓરે, તે મુનિ કેપે બહુ ચઢીઓરે, કીછું અદભુત રૂપરે, જેયણ લાખ સરૂપરે ૮ પ્રથમ ચર્ણ પુર્વ દીધેરે, બીજે વલી પછિમ કીધેરે, ત્રીજે તસ પડે થાપ્યોરે, નમુચી પાતાલે ચારે.૯થર હરીઓ ત્રીભેવન્નર, ખલ ભલીઓ સવિ સજજનરે, સલ સલી એ સુર દીન્નર, પડીઓ નવી સાંભલીઓ કન્નરે ૧૦ એ ઉતપાત અત્યંતરે, દુર કરો ભગવંતરે, હે હૈર્યું હવે થાસ્ય, બેલે બહુ એકણુ સાસેરે ૧૧ કરણે કિં. ભર દેવારે, કહઆ ક્રોધ સમવારે, મધુર મધુર ગાય ગીતરે, બે કરજેડી વનીતરે. ૧૨ વિનય થકી વેગે વલીયેરે, એ જીન સાસનને બલીઓ, દાણવ દેવે ખમાવ્યા, નર નારીચું વધાવ્યારે ૧૩ ગાડલી ભેંસ ભડકીરે, જે દેખી દુરે તડકરે, તે જતને અહિછેરે, આરતી ઉતારી મેંરે ૧૪ નવલે અવતારે આવ્યા, જીવિત ફલ લહિ ફાવ્યા, સેવ સુંવાલી કંસારરે, ફલેલું નવે અવતારરે, ૧૫ છગણ તણે ઘરબાર, નમુચી લખું ઘરનારીરે, તે જિમ જિમ ખરા
For Private and Personal Use Only