SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir सुन्दरबोधिनी टोका चेल्लनावर्णन १३ इत्यादि स्वमनसि विचार्य बेलना निरन्तरं प्रवर्धमानपरिणामेन धर्मक्रियां करोति । नमस्कार पौरुषीप्रभृतिदशविध प्रत्याख्यानसमाचरणं श्रावकव्रतपरिपालनं, मार्यमाणजीवरक्षणं, स्वधर्मिपरिपोषण, दीनानाथाऽन्धपङ्गवादिकरुणाकरणं साधु-साध्वी श्रावक-श्राविकारूपचतुर्विधतीर्थ सेवाकरणमशरणशरण्यतां सकलजीव हितसुखपथ्यकारितां च दधाना, एवं विचित्रधर्मक्रियां कुर्वाणा विहरति, त्रिकालसामायिकं च कुरुते । तथाहि इत्यादि कर्मकी गहन गतिको और अपने पतिको दुर्दशाको विचारती हुई निरन्तर प्रवर्धमान परिणामसे धर्मक्रिया करती थी । नमस्कार ( नवकारसी ) पौरुषी आदि दस प्रकार के प्रत्याख्यान ( पचखाग ) नित्यप्रति करती थी । श्रावक व्रतोंका पालन करती थी, मारे जाते हुए जीवोंको बचाती थी, साधर्मियोंका पोषण करती थी. और दीन, अनाथ, पङ्गुजनकि ऊपर परम करुणा करके अन्न, वस्त्र, ओषधि आदिक द्वारा उनके दुःखोका निवारण करती थी । साधु, साध्वी, श्रावक, श्राविका रूप चार तीर्थ की सेवा करती थी । निराधारकी आधार थी, कहाँ तक कहें महारानी चेलना सब प्रकारसे सब जीवोंके लिए हितकारी, पथ्यकारी, और सुखकारी थी, और अनेक प्रकारसे धर्मक्रिया करती हुई शीलत्रत आदि आराधन करती हुई तीनों काल सामायिक करती थी। कहा આ પ્રમાણે કર્મની ગહન ગતિના અને પેાતાના પતિની દુર્દશાના, વિચાર કરતી થકી હંમેશાં પ્રત્ર માત પરિણામથી ધર્મક્રિયા કરતી હતી. નમસ્કાર ( નવકારસી ) પૌરૂષી આદિ દશ પ્રકારના પ્રત્યાખ્યાન ( પચખાણ ) નિત્ય પ્રતિ કરતી હતી. શ્રાવકનાં વ્રતોનું પાલન કરતી હતી. માર્યા જતા જીવાને ખચાવતી હતી. સાધી એનું પેષગુ કરતી હતી તથા દીન, અનાથ, લુલ્લાંપાંગળાં માઝુસાના ઉપર પરમ કા કરીને અન્ન વજ્ર ઔષધ વગેરેથી તેમનાં દુ.ખાનું નિવારણુ કરતો હતી. સાધુ, સાધ્વી, શ્રાવક શ્રાવિકા રૂપ ચાર તીથૅની સેવા કરતી હતી. નિરાધારની આધાર હતી, કયાં સુધી કહીએ ! મહારાણી ચેલના સર્વ પ્રકારે બધા જીવાને માટે હિતકારી, પથ્યકારી અને સુખકારી હતી. તથા અનેક પ્રકારે ધર્મક્રિયા કરતી ચકી શીલવત આદિ આરાધન કરતી થી ત્રણે કાળ સામાયિક કરતી હતી. કર્યું छे : For Private and Personal Use Only
SR No.020503
Book TitleNirayavalika Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages479
LanguageSanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy