SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org सुन्दरबोधिनी टीका जम्बूप्रश्न २५ वरज्ञानदर्शनधरेण, व्यावृत्तच्छद्यकेन, जिनेन, जायकेन, तीर्णेन, तारकेण, बुद्धेन, बोधकेन, मुक्तेन, मोचकेन, सर्वज्ञेन, सर्वदर्शिना, शिवमचलमरुज - Acharya Shri Kailassagarsuri Gyanmandir तथा सौगत ( बौद्ध ) आदि धर्मका निराकरण किया गया है, क्योंकि राजचक्र केवल इस लोकका साधक है परलोकका नहीं, तथा सौगत आदि धर्म यथार्थ तत्त्वोंका निरूपक न होनेसे श्रेष्ठ नहीं । ' चक्रवर्त्ती ' पद देनेसे तीर्थङ्करों को छह `खण्डके अधिपतिकी उपमा दी गई है, क्योंकि वह चक्रवर्त्ती भी चार सीमावाले, अर्थात् उत्तर दिशामें हिमवान और पूर्व, दक्षिण, पश्चिम दिशाओमें लवण केवल समुद्र तक जिसकी सीमा है एसे भरतक्षेत्र पर एक शासन संसार—समुद्रमें डूबते हुए जीवोंके एक मात्र आश्रय होनेसे जीवों के कल्याणकारी होनेसे त्राणस्वरूप अतएव उनके तीनों कालमें अविनाशी स्वरूप वाले । आवरणरहित के धारक । ज्ञानावरणीय आदि कर्मोंका नाश करने राग-द्वेषरूप शत्रुको स्वयं जीतने वाले और दूसरोंको जीताने वाले । भवसमुद्रको स्वयं तैरने वाले और दूसरोंको तिराने वाले । स्वयं बोधको प्राप्त करने वाले और दूसरोंको प्राप्त कराने वाले । स्वयं मुक्त होने वाले और दूसरोंको मुक्त करनेवाले। सर्वज्ञ, सर्वदर्शी तथा निरुपद्रव, निश्चल, कर्मरोगरहित, अनन्त, अक्षय, ४ નિશકરણ કરેલું છે, કેમકે રાજચક્ર કેવળ આ લેાકનું જ સાધન છે પરલેાકનું નહિ, તથા ભૌગત આદિ ધર્મ યથાર્થ તત્ત્વાનાં નિરૂપણુ ન કરતા હૈાવાથી શ્રેષ્ઠ નથી. ‘ચક્રવતિ' પદ આપવાથી તીર્થંકરાને છ ખંડના અધિપતિની ઉપમા દ્વીધી છે, કેમકે તે ચક્રવતી પણ ચાર સીમાવાળા અર્થાત્ ઉત્તર દિશામાં હિમવાન અને પૂર્વ, દક્ષિણ પશ્ચિમ દિશામાં લવણુ સમુદ્ર સુધી જેની સીમા છે એવા ભરતક્ષેત્ર પર એક શાસન રાજ્ય કરે છે. સંસારસમુદ્રમાં ડુબતા જીવાને એકજ આશ્રય હેાવાથી દ્વીપ સમાન, ભવ્ય જીવેાના કલ્યાણકારી હાવાથી ત્રાણુ સ્વરૂપ તેથી તમને રારણુ-આધારસ્થાન, ત્રણે કાળમાં આવરણુરહિત કેવળ જ્ઞાન, કેવળ દર્શનના ધારક, જ્ઞાનાવરણીય આદિ કર્મોના नाश २वावाजा, રાગદ્વેષરૂપી શત્રુને જાતેજ જીતનારા તેમજ બીજાને જીતાવવાવાળા, ભવસમુદ્રને જાતે તરનારા તેમ બીજાને તારનારા, પાતે ખેાધ મેળવનારા તેમજ બીજાને આધ પ્રાપ્ત કરાવનાર, પાતે મુક્ત થવાવાળા તથા ખીજાને મુકત કરવા વાળા, सर्वज्ञ, सर्वदर्शी तथा उपद्रव वगरना, निश्रस, उर्भरोग रहित, अनन्त, अक्षय, For Private and Personal Use Only राज्य करता द्वीप समान । भव्य शरण - आधारस्थान | ज्ञान, केवल दर्शन वाले ।
SR No.020503
Book TitleNirayavalika Sutram
Original Sutra AuthorN/A
AuthorGhasilalji Maharaj, Kanhaiyalalji Maharaj
PublisherJain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages479
LanguageSanskrit
ClassificationBook_Devnagari, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy