________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
---
----
-
-
નવકારથી મનુષ્યોને (ચઢેલો) સ્થાવર - જંગમ વિષમ (ખરાબ) વિષ (ઝર) નાશ પામે છે, નવકારથી બહુમાન અને અત્યંત ભક્તિથી નિર્ભર (ભરેલા) મનુષ્યોને માટે અગ્નિ પણ પાણી થઈ જાય છે. ૧૫ नवकारिहि बइरई उवसमंति, गहगाम पूअ अणुकूल हुति नवकारिहिं काई न पाई जण सुदरु संपज्जइ सयलु पवे(?) ।। १६ ।।
નવકારથી વેર શત્રુભાવ ઉપશમે છે, નવકારથી ગ્રહોનો સમૂહ અને ભૂતો અનુકૂલ થાય છે, નવકરાથી સર્વભવમાં (સંસારમાં કઈ કઈ સેન્ટર વસ્તુઓ લોકમાં પ્રાપ્ત થતી નથી ? ૧૬ नवकारिहिं सुहु बिज्जाहराहं गंधव्व सिद्ध तह किनराह । नवकारिहिं दाणव वंतराह, गच्छंति दियह हरसियमणाह ।। १७ ।।
નવકારથી વિઘાઘરો ગંધર્વો સિદ્ધ તથા કિંનરોનાં સુખ પ્રાપ્ત થાય છે. નવકારથી દાનવો (અસુરો), વ્યંતરીના દિવસો હર્ષવાળા મનથી પસાર થાય છે. ૧૭
For Private And Personal Use Only