________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) શું જૈનોનાં ચારેય ફિરકાઓનો શંભુમેળો રચી શકાય ?
છે.
નહિ જ નહિ, આ પ્રવૃત્તિ તસુમાત્ર યોગ્ય નથી. જે દિગંબો આપણા તરણ તારણહાર તીર્થકરોને નગ્ન સ્વરૂપે, બિભત્સ અને જુગુપ્સનીય હાલતમાં ચીતરતા હોય, તેમનો સંગાથ શ્વેતાંબરોને ઘણો મોંઘો પડશે. અનાદિકાળથી શ્વેતાંબર જૈનોના હાથમાં સુરક્ષિત રહેલા તીર્થો પર અતિક્રમણ કરનારા, એ માટે ૧૫૦-૧૫૦ વર્ષોથી વારંવાર ઘોબી પછડાટ ખાવા છતાં કોર્ટના રણાંગણમાં ઝઝૂમતા રહેનારા અને સરકારને લાખો રૂપીયાનું દાન આપીને પવિત્ર જૈન તીર્થોમાં તેમનો અનધિકૃત પ્રવેશ કરાવનારા દિગંબરો સાથેનું હસ્તધૂનન શ્વેતાંબરો માટે સરભર કરી ન શકાય એટલું નુકશાન નહિ લઈ આવે ? ચારેય ફિરકાઓના શંભુમેળા ભેગા કરાવીને દિગંબશે, તીર્થભૂમિઓની માલિકીનો પ૦ ટકા હિસ્સો દિગંબરોને આપી દેવા શ્વેતાંબરો પર રાજકીય દબાણ નહી આણે જેવું અમેરિકાએ અટલજી પર કાશ્મીર મુદ્દે આપ્યું છે એવું! હા, આ માટેની જ આ
ભેદી રમત છે. ૪. જે જૈન સમુદાયો મૂર્તિને જ નથી માનતા, તેમની સાથેનો સંવાદ
પણ વ્યર્થ નહિ બની રહે ? ૫. જે જૈન સંપ્રદાયના સાધુઓ માઈક -સંsuસ-બાથરૂમ બધુ જ વાપરે
છે. નવકારના નવપદમાં પણ પૂરા નથી માનતા, પાંય જ પઠ માને છે, આગમોના અનુવાદ કરાવે છે, તેમની સાથે બેસીને શી ફળશ્રુતિ હાંસલ કરીશું ?
For Private and Personal Use Only