________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: : : : : :
અનુક્રમણિકા
( ૭ ) વિષય. કલની ભસ્મથી થએલા વિકારોની શાંતિના ઉપાય... કઈ ભસ્મના અનુપાન. જસદની ભસ્મ કરવાની રીત. જસદની શુદ્ધ ભસ્મના ગુ9. • જસદની અશુદ્ધ ભસ્મના અવગુણ. ' જસદની ભસ્મના દોષોની શાંતિ. જસદની ભસ્મનાં અનુપાન. સીસાની ભસ્મ કરવાને વિધિ. સીસાની શુધ્ધ ભસ્મના ગુણ. સીસાની અશુદ્ધ ભરમના અવગુણ. ••• સીસાની કાચી ભસ્મ ખાવાથી થએલા વિકારોની શાંતિ. મીસાની ભસ્મનાં અનુપાન. લોઢાની પરીક્ષા.
ઢાની ભસ્મનો વિધિ. લોઢાની શુધ્ધ ભસ્મના ગુણ. લેઢાની અશુદ્ધ ભસ્મના અવગુણ. ... કાચી લોઢાની ભસ્મથી થએલા વિકારોના ઉપાય. લોઢાની ભસ્મનાં અનુપાન. સેવનમાખીનું શોધન. સોવનમાખીની ભસ્મ કરનો વિધિ. ... સોવનમાખીની શુધ્ધ ભસ્મના ગુણ. • શવનમાખીની અશુદ્ધ ભસ્મના અવગુણ. સોવનમાખીની અશુદ્ધ ભસ્મના ખાવાથી થએલા વિકારોના ઉપાય સેવનમાખીની ભસ્મનાં અનુપાન. • રૂપમાખીનું શોધન. રૂપમાખીની ભસ્મ કરવાની રીત. ... રૂપમાખીની શુદ્ધ ભસ્મના ગુણ. રૂપમાખીની અધ ભસ્મના અવગુણ. મોરથુથું શોધવાની રીત. મોરથુથાની ભસ્મ કરવાનો વિધિ. ... મોરથુથાની શુધ્ધ ભસ્મના ગુણ. .. મોરથુથાની ભસ્મથી થએલા વિકારે શાંત થવાના ઉપાય. મોરથુથાની ભસ્મનાં અનુપાન. કાંસા તથા પીતળનું શોધન.
For Private And Personal Use Only