SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૨) अनुपानतरंगिणी. पद्मकंक्षौद्रममृता विषंचश्वासकासजित् ॥ सितारसविषक्षीर प्रवालमधुभिःकृता ॥ ३५॥ वांतिनिहतियुटिका मनुजानांनसंशयः ॥ मधुमद्यनिशारेणु सैंधःकुटखग्युतम् ॥३६॥ चवनप्राशनोपेतं विषंक्षययतिक्षयम् ॥ विजयापिप्पलीमूलं पिप्पलीद्वयचित्रकैः ॥ ३७ पुष्कराव्हसठीद्राक्षा यवानीक्षारदीप्यकैः॥ सितायष्टीदिवृहती सैंधवैःपालिकैःपचेत् ॥३८ सविषार्द्धपलै प्रस्थं घृतातंजीर्णभुपिबेत् ॥ दुर्नाममेहगुल्मार्श तिमिरकृमिपांडुकाः ।। गलग्रहग्रहोन्मादकुष्टानिचनियच्छति ॥३९॥ શુદ્ધ કરેલું મોરથુથું અને શુદ્ધ પારો એ બન્નેના સંગાથે વિષનું સેવન કરવાથી તાવ મટે છે. જેઠીમધ, રાસ્ના, કમળ કાકડી એએના ચૂર્ણ અને ચોખાના ધોવરામણ સંગાથે વિષ (વછનાગ ) ખાવાથી રમ્લપિત્ત દૂરથાયછે. રાસ્ના, વાવડિંગ, ત્રિફળાં, દેવદારૂ, ત્રિકટ, કમલ કાકડી મધ અને ગળો સંગાથે ખાવાથી શ્વાસ, ઉધરસ મટે છે. સાકર, શુદ્ધ પાર, વછનાગ, દૂધ, પરવાળાંની ભસ્મ અને મધ એની ગોળી બનાવી ખાય તો ઉલટી મટે છે. મધ, દારૂ, હળદર, પિત્તપાપડ સિંધાલુણ અને કડાછાલ એઓની સંગાથે અથવા - વન પ્રાશાવલેહ સંગાથે ખાવાથી ક્ષય નાશ પામે છે. ભાંગ, પીપળામૂળ લીંડીપીપર, ગજપીપર, ચિત્રામૂળ, પોકર ( પૂષ્કર] મૂળ, કચરો, ધાખ, અજમે, જવખાર, બોડી અજમો, સાકર, જેઠીમધ, મેટીરીંગણ, ભેંયરીંગણ, સીંધાલુણ અને પાલકા એ સર્વે ઓષધે બબે તે લાભાર લેવાં તથા શુદ્ધ કરેલો વછનાગ (પણ) બે તોલા લે, પછી એઓનું ચૂર્ણ કરી ૬૪ તેલા ઘીમાં શેકી લેવું એ ચણમાંથી દરરોજ અનુમાન માફક સેવન કરે અને એ ખાધેલું ચૂર્ણ પચી જાય ત્યારે પોતાની શક્તિ મુજબ વા, રૂચિ પ્રમાણે ધી પીએ તો અસાધ્ય પ્રમેહ, શુભ, હરષ, તિમિર, કૃમિરોગ, પાંડુ, ગળગ્રહ (જે વાયુથી For Private And Personal Use Only
SR No.020492
Book TitleNadigyan Tarangini
Original Sutra AuthorN/A
AuthorHargovinddas Harjivandas
PublisherHargovinddas Harjivandas
Publication Year1899
Total Pages177
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy