________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫૯
ગર્ભાવાસે જીવ એમ ચિંતવે, તો ધર્મ કરશું” સાર જન્મ જન્મ્યા તવ વિસરી વેદનાં એળે ગયેા અવતાર ! ૧૨ !! જિહાં લગે ધન તિહાં સૌ સાથી નિધનને તે મૂકે કુડા કુટુબ તણે તુ કાજે આતમ હિત માં ચૂકે !! ૧૩ !! યમરાજા કને નિવે ત્યા સુકૃત કર્યું` તે પાતે અવસર મેર ખેર નહિ આવે જાય જન્મ એમ જોતે ।। ૧૪ ।। સાર એò અસાર સ‘સારે શ્રી જિન સેવા કરીએ. વિષયાય કરીને અલગા જ્ઞાનવિમલ ગુણ ધરીએ। ૧૫ । સય. ( સાંભળજો મુનિ સ`યમ રાગે-ઉપશમ શ્રેણી ચડીયારે—એ દેશી )
આત્માને શિખામણની
માત નગારૂં માથે ગાજે, સાડ તાણી કેમ સુતારે ? જાગશે નહી તે શિરપર પડશે, જન્મ-મરણના જુત્તા હૈ. માત. ॥ ૧ ॥ ક્ષણભંગુરતાં, દેહની સાચી, કાચના જેવી, વિનાશી રે; કાયાની માયા, નહી મુકા તા, મેાતની પડશે ફ્રાંસી હૈ. મોત. ।। ૨ ૫ શાશ્વત નિત્યુ—ચેતન અવિનાશી, જાણા જડને વિનાશી રે; વિનાશી વસ્તુમાં રાચી રહ્યા તે પામો અતે હાંસી રે, માત. !! ૩ !! જોબન જોર છે ચાર દિવસનુ, ટકાવ્યુ નહીં ટકશે રે; ધમ સાધનમાં, ગલત કરો, વખત ગયેલા ખટકો રૅ, મેાત. ૫ ૪ ૫ જાગે!-જગાવા માનિદ્રાથી, શા માટે વખત ગુમાવે રે; વખત ગયાની, કિંમત આંકી, જેડ ખેંચે તે બચાવા રે, મેાત. ।। ૫ ।। લાખચેારાશી ફેરા ફરતાં, ઠરતાં નહી કાંઈ ઠામે રે; સકલ સામગ્રી નરભવ કેરી, પુન્યશાળી કાઈ પામે હૈ, મેાત. !! } !! ભવસાયરમાં, ઝેલાંખાતુ, વ્હાણુ આવ્યુ છે કીનારે રે; નહીં ચેતા તે, પાછુ ફરસે, જોતાં પવનની વ્હારે રે, માત. !! છ !! દરીયા આખા ડેાળી નાંખ્યા, ખામાચીચે કેમ જીડયા ? ચેતા નહી તેા મેાહની ફેજે, જાણજો
For Private And Personal Use Only