________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મયરેખાની સજઝાય
(રાગ – નંદકે લાલા.) નયર સુદર્શન મણીરથ રાજા, યુગ બાહુ યુવરાજાજી, મયણરેહા યુગબાહુની ઘરણી, શીલતણા ગુણ તાજાળ. છે ને ! મણિરથ મોહ્યો તેહને રૂપે, બંધવ કીધો ઘાતજ, મયણરેહાએ તે નીઝામ્ય, સુર સુખ લહ્યો વિખ્યાત છે. મારા ચંદ્ર જસા અંગજ ઘર છેડી, ગર્ભવતીજી, શોલવતીજી એકલડી પરદેશે પ્રશો , સુંદર સુત સરપતેિજી. ૩ | જલહાથીએ ગગન ઉડાડી, વિદ્યાધર લોયે તેનેજી, કામ વયણ ભાંખ્યા પણ ન છલી, છમ મંદીર ગિરિપવનેજી. છે આશ્વાસી નંદીસર દ્વીપે, શાશ્વત તીર્થ ભેટેજી, તિહાં જ્ઞાન મુનિ અને નિજપતિ સુર દેખી દુઃખ સવી મેટેજી. ૫ મે પૂરવ ભવ સુણીને સુતને, સવિ સંબંધ જણાવ્યો, મિથિલાપુરી પતિ પમરથ રાજા, અ અપહર્યો આવ્યા છે. એ ૬ પુષ્પમાલને તે સુત આયે, નમિ ઠવ્યું
સ નામજી, તે મુનિ જનક છે વિદ્યાધરને, તસ વચને ગત કામ, . ૭ મયણ રેહા એમ શીલ અખંડીત, થઈ સાહુનું આપેછ, મણિરથને સપ ડ ગયે નરકે, અંજસા નૃપ થાય છે. એ ૮ છે રાજા પદમરથે પણ નમિને, રાજ દેઈ લીયે દીક્ષાજી, કેવળ પામી મુગતે પહત્યા, ગ્રહી સલ્લુરૂની શીક્ષા. છે ૯ કે નમિરાયને હાથી, ચંદ્રકશા પુરી જાયે, તેહ નિમિત્તે નમિ ચંદ્રસાને, યુધ સબલ તે થાય છે. એ ૧૦ સાધવી યુધ નિવારણ કાજે, બંધવ ચરિત્ર જણાવેજી, નમિને રાજ્ય દેઇને ચંદ્રસ, ગ્રહી સંયમ શીવજોયે. કે ૧૧ મિરાય પણ દાહજવર રેગે, વલય શબ્દથી બુઝ”, ઇ પરિ પણ નહી ચલીયે કર્મ નૃપતિશું જુઝ . મે ૧૨ ઉત્તરા
ધ્યયને પ્રત્યેક બુધના, વિસ્તારે સંબધજી, મયણ રેહા પણ શીવ સુખ પામી, જ્ઞાનવિમલ અનુબધેજી, ૧૩
For Private And Personal Use Only