________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
G૦૬
વિભાવરે હું ગોત્ર કર્મના નાશથીરે લાલ, નીજ પ્રગટયા જ ભાવરે હું નમે છે , અનંતુ વીર્ય આતમ તણુ, લાલ, પ્રગટયો અંતરાય નાશરે હું આઠે કર્મ નાશથીરે, લાલ, અનંત અક્ષય ગુણ વાસરે હું નમો છે ૬ | ભેદ પન્નર ઉપચારથીરે લાલ, અનંતર પરંપર ભેદરે, હું નિશ્રયથી વીતરાગનારે લાલ, કારણ કર્મ ઉચ્છેદરે હું નમે છે ૭જ્ઞાન વિમલની
તિ મારે લાલ, ભાસિત લોકો લેકરે હું તેના ધ્યાન થકી થશે રે લાલ, સુખિયા સઘળા લેકરે હું નમે ૮ !
આચાર્ય પદની સજઝાય (રાગ – શાલિભદ્ર ભેગી થયે એ દેશી.)
આચારી આચાર્યને જી, ત્રીજે પદ ધરે ધ્યાને શુદ્ધ ઉપદેશ પ્રરૂપતા કહ્યા અરિહંત સમાન સુરીશ્વર, નમતા શિવ સુખ થાય ભવ ભવના પાકિજાય સુ છે ૧ પચાચાર પળાવતાજી આપણુપે પાલંત છત્રીશ છત્રીશ ગુણે કરીજી અલંકૃત તનુ વિલસન્ત સુરીશ્વર નમ. | ૨ | દશન જ્ઞાન ચારિત્રના છ એકેક આઠ આચાર, બારહ તપ આચારના છ ઈમ છત્રીશ ઉદાર સૂરી નમ. . ૩ | પડિ રૂપાદિક ચિદ છે જી વળી દસ વિધ યતિ ધમ બારહ ભાવના ભાવતા જ એ છત્રીશે મર્મ સુરી છે જ ! પદ્રિય દમે વિષયથી ધારે નવવિધિ બહ્મ પંચ મહાવ્રત પિષતાજી પંચાચાર સમથ સુરી નમ. . ૫ સમિતિ ગૃપ્તિ શુદ્ધિ ધરેજી ટાલે ચાર કષાય, એ છત્રીશી આદરેજી ધન્ય ધન્ય તેહની માય સૂરી નમ, દો અઝમતે અથ ભાખતાજી ગણિ સંપદાજે આઠ છત્રીશ ચઉ વિનયાદિકે છે, ઈમ છત્રીશી પાઠ સૂરી નમઃ ૭ ગણધર ઉપમા દીજીએજી યુગ પ્રધાન કહાય ભાવ ચારિત્રી તેહવાજી
For Private And Personal Use Only