________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંખીયા. ૧૯ છે જીરે સાંભળી ઈદ્ર નૃપ હરખીયારે, જીરે હરખ્યો તે સકળ પરિવાર, પ્રભુ એ અમે પંખીયારે, જીરે ભૂષણ તળ છાંટણા, જીરે વહુ ને ભૂષણ દીએ સાર, પ્રભને અમે પંખીયારે છે ૨૦ છે જીરે ઘાટડી કઠે આરોપીને છરે ખામી આ પ્રભુને ઉત્સાહ, પ્રભુ ને અમે પંખીયારે, જીરે માત્રિકા ગેત્રિકા થાપીએ રે, રે લાવી આ રંગભર તેહ પ્રભુને અમે ખિયારે, આ ૨૧ છે
(પખણ ત્રીજું) ઢાળ ૩. જીરે ઈદ્ર પુછે રે વેવાણનેરે, તુમ તેહ વરને કેમ પંખી આએ, જીરે અમે તેમાં સમજ્યા નહીએ, કારણ દાખવે તેહ, વરને કેમ પંખીયા, છે ૧ પહેલું તે સરૂ આદર્યએ
સરૂ ગાડલે હેય, વરને કેમ પંખીઆરે, સંસાર, ધેસર નાળીયુએ, સંસારથી પાર પામે સોય, ધસરે, એમ પખીયારે ૨ જીરે ઈ પુછેરે વેવાણ ને જીરે મુસળ, ખાંડણુએ હેય વરને એમ પંખીઆએ છે ૩ છે જીરે ઈજા પૂછેરે વેવાણુનેરે રવ ગોળી એ હેય વરને કેમ પિખીયાએ, જીરે રવૈયાએ માખણ નીપજે એ, સંસારથી જ્ઞાન રસ જોય, રવૈયએ એમ પાંખીઆએ છે ૪ | જીરે ઈ પૂછે વેવાણ રે, ત્રાક તે રેટીએ હોય, ત્રાકે કેમ પાંખીઆએ, જીરે ત્રાકે સુતર નીપજેરે સંસારથી અર્થ કાઢે સોય, ત્રાકે એમ પખીગાએ પાપા જીરે ઈદ્ર પુછે રે વેવાણનેરે, સળીઆ ઢંઢાને હેય સળીએ કેમ પાંખીયાએ, સળીયાથી વસ્તુ સહુ ઉપજે, મંગળ એમ પરવડાએ, જીરે આદરે સઘળા લેક વરને કેમ પાંખીયાએ, જીરે તેહ કારણ ઈહાં કરે સુજાણે દેવના લેક, વર એમ પાંખીઆએ, ૭ જીરે ઈદ્ર પુછે વેવાણનેરે ઈડી પાડી
For Private And Personal Use Only