SearchBrowseAboutContactDonate
Page Preview
Page 682
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર ભામો, !! । । રાજુલ-કુવારી કામાતે દહાડા દેહલા, જાવાનાં જાણાછે. જાદવ મુખજો, જોખનીયુ. ચડતુંરે ઝાઝા જોરમાં તે દારાને દેહ વિશેઘે દુખજો. ।। ૭ ! નેમ-કુવારી કન્યાને કથ મળે ઘણા, તેથી પરણા ફાવે તેને નારજો, ગુણુ મારે ગભીરને ફૂટડાં, અવનીમાંછે મુજ થકી અપારજો, ૫ ૮ ! રાજુલ કહે છે, અવનીમાં અવર પુરૂષ, માહરે તુમ વિના તે ખાંધ સર્વે બાપજો, અજાણ્યું નથીરે તેમા આપ જાણીને શીદ કરવા સતાપજો, I! ૯ !! રાજુલ રાજુલ–આઠરે ભવ રાખી પ્રીતડી, નવમે ભવશું ભૂલોગયા તે ભાનજો સ્વામીજી થઈને સુખ મુજ પામીયા, અનુભવથી કહુછુ આજ નિધાનો, 1 ૧૦ ॥ નેમજી-આઠે ભવ મે રાખી આગળ પ્રીતડી, નવમે ભવ વારે તમારે! નારજો, સમ લઇનેરે, સાથે સ‘ચા પ્યારી, પ્રીતડલાને રાખી પ્યારો,। ૧૧ । રાજુલ–પરણીને છમાસ, સ'સાર ભાગવી સમ લઈશું આપણુ એ સન્નેડો, કેવળ કહે છે એમ કામા કરગરે, પીયુજી માહરા પુરણ પાડા કાડ જો, ા૨ા “ શ્રી શખેશ્વર પાર્શ્વનાથ ના સલાકા.” માત ભુવનેશ્વરી જીવનમાં સાચી, જેહની જગતમાં કિરતી જાચી, દેવી પદ્માવતી ધરણેન્દ્ર રાણી, આપે શુંભમતિ સેવક જાણી !! ૧ !! પાસ શ ́ખેશ્વર કરેા સલેાકેા, મન ધરીને સાંભળજો લેાકેા, દેશ વછીઆર માંહે જે કરા, મુખીકાળ માંહે જાલમ પ્રગટયા ॥ ૨॥ જરાસને જાદવ વઢીયા, ખાંધી મારયા દળખેહુ લડિયા, પડે સુભટને ફ્રાળુ મરડાય, કાયર કેટલાં તિહાં નાશીને જાય !! ૩ !! રામસિદ્યુંએ શરણાઇ વાગે, સુણી સુભટને સુરાતન જાગે, થાયે યુદ્ધને કાઇ ન થાકે ત્યારે જરાસધ્ ધબ એક તાર્ક ૫ ૪ ૫ છપ્પન્ન કુલ કાટી જાદવ કહિયે, For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy