________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશુડાએ કર્યો પિકાર, પકડી પુરેલ છે. પાજરેરે, કાલે કરવા કાજ આહીર, . ૧૪ મે અત્યારે રાજુલ પરણાવરે, એના પ્રાણ જાશે પ્રભાત, નેતરે ગૌરવ માસરે, તે જમશે જાદવ નાત, ઉપા નેમ કહે એક નારીરે, આ થાશે પાપ અપાર, માટે પ્રેમદારે હું લઉ, સંજમ ભાર. ૧૬ છે
એમ કહે છે નારને, તુજને કરી મેં ત્યાગ, જરૂર મનમાં જાણજે, પાછે ધરૂ નહિ પાગ, ૧ છે ત્યારે બેલી તરણું, વાલમ સાથ વચન, કેવળ કહે કહું સાંભળે, નર નારી મન, તારા ઢાળ છે so u (રાગ – ઓધવજી સદેશે કેજો સ્થામ)
પરણ્યારે વિનારે પિઉ કેમ પરહરી, કોને સ્વામી શે છે. અમારે વાંજો, તરણથીરે, કેમ તમે પાછા વળ્યા રડતી મુકી રસીયા મુજને રાંક જે, પરણ્યારે વિના રે પિઉકેમ પરહરી. ૧ નેમજી નાવલી કહે છે રે તારી સાંભળો, લેશ નહિ તેમાં તમારો વાંક, કુંવારાં વિયોગ મુજ કર્મ લખે છુટકેમ છઠ્ઠી પડીઓ આંકજે. ૫ ૨ | રાજુલ બેટીરે પરણો રે મારા બાપની બીજી મુજને મુકી નાની બેનજો. તેનાથી સુખડલાં સ્વામી ભોગ, રૂપે રસ્તીના સરખા છે સે ચેનજે, કે ૩ | નેમજીઆલેકે અબળા ને હું પરણું નહી, પરલેકે સગાઈ કરેલી નાર, સંજમ લઈનેરે સુખેચ, શિવ વધુ વરવા પ્યારી નિરધાર, ૪ | રાજુલ કહે મુજનેરે પરણીરે માગો મુખડે,
સ્વામી મારા જે જોઈએ તે આજ, માલ મતાને આપુ કચ્છી ઘોડલાં, ઉપર આપુ ઉગ્રસેનનું રાજ, ૫ નેમજીમુખડેરે માગુ છું મનદેઈ મુકતી, તેથી મળશે અવિચળ મુજ ધામ, રાજને પાટરે ત્યાં ત્રણ લેકનું ભગવાનનું છે ભારે વળી
For Private And Personal Use Only