________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પક્ષ
દેણ પુષ્યાનો ઉત્તર દેશે, કેણ સંદેહ ભાંજશેરે, સંઘ કમળ વન કિમ વિકશે, હું છઘસ્થા વેગેરે. આ૦ ૯૪
ભાવાર્થ =હવે પૂછયાને ઉત્તર કોણ આપશે! મનને સંદેહ કેણ ભાંગશે ! સંઘ રૂપી કમળનું વન કેવી રીતે પ્રકુધિત થશે ! હે પ્રભુ! હું તે હજી છદ્મસ્થના વેષમાં છું કે ૧૪ |
હું પરાપુરવશું અજાણ, મેં જિન વાત ન જાણિક મહ કરે સવિ જગ અનાણી, એહવી છનછની વાણીરે. જી૫
ભાવાર્થ માટે પૂર્વાપર વાતો હું શું જાણું? હું જીનેશ્વર મેં આપના મનની વાત ન જાણું, અને મોહ સર્વ જગતને અજ્ઞાની બનાવે છે, હે જીનેશ્વર ! આપની એવી જ વાણું છે કે ૧૫ !
એહવે જિન વયણે મન વાપ્યો, મેહ સબલ કારે ઈણ ભાવે કેવળ સુખ આપ્યો, ઈદે જિનપદે થારે. છo ૯૬
ભાવાર્થ-એટલામાં શ્રી જીનેશ્વરની વાણુમાં મન લાગ્યું, રાગને અસાર જા ને ભાવના બળમાં વધતાં મેહના બળવાન સૈન્યને હઠાવી એજ ચઢતે ભાવે શ્રી ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાન રૂપી સુખ પ્રાપ્ત કર્યું, અને ઈન્ડે પણ શ્રી ગૌતમ સ્વામીને શ્રી વીરને પદે સ્થાપ્યાં છે ૧૬ ઈ જુહાર્યા ભટ્ટારક, જુહાર ભટ્ટારિક તેણે; પર્વ પનેલું જગતમાં વાયુ, તે કિજે સવિ કણેરે. છo ૯૭
ભાવાર્થ:-ગૌતમસ્વામિ ભટ્ટારકને ઈન્દ્ર જુહાર્યા તેથી જુહાર ભટ્ટારક એવું પતું પર્વ જગતમાં ફેલાયું તે સર્વ કઈ કરે છે ! ૧૭ છે રાજા નંદિવર્ધન નોતરી ભાઈ બહિનર બીજે; તે ભાવડ બીજ હુઈ જગ સઘળે બેન બહુપર ક્લેિરે. જી ૯૮
For Private And Personal Use Only