________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૩
ભાવા:-હે હ્રદય હવે તુ ધીઠું થઈને નિઃસ્નેહી માણસ જોઈને તુ તેની સાથે સ્નેહ ન કર, જ્યાં બંનેના હૃદય હેતથી હ` પામીને મળે તે જ સરખી પ્રીતિ કહેવાય પા
તેં મુઝને મનડુ· નવ દીધું, મુજ મનş" તે લીધું રે; આપ સવારથ સઘળા કિધા, મુગતિ જઈને સિહોરે, ૭૦ ૮૬
ભાવા : હે વીર ! તેં તારૂ મન મને ન આપ્યું ( “તારા મનની વાત મને જણાવી નહિં ) પણ મારૂ મન તેં લીધું" ( –મારા મનની વાત તે જાણી લીધી અને તે પોતાના સ સ્વાથ સાધી લીધેલુંકે જેથી મેાક્ષમાં જઈને બેઠે !! ૬ ll
૩.
આજ લગે તુજ મુજસુ' અંતર, સુપનતર નવ હુ તા; હૈડા ુજે હિયાલિ છ’ડી, મુજને મુક્યા રેવારે છ૦ ૮૭
ભાવાર્થ :-આજ સુધી હારે તે મ્હારે સ્વપ્નમાં પણ અન્તર નહેાતું, પણ આજે તે હૃદયના હેતથી હેતાલપણું છેાડી મને રૂદન કરતા મુકયા ! છ !!
કા કેહશું બહુ પ્રેમ મ કરસ્યા, પ્રેમ વિટખણુ વિરુષ્ક; પ્રેમે પરવશ જે દુખ પામે, તે થા ધણું ગિરુઈ, જી૦ ૮૮
ભાવાર્થ : અહે। જગતમાં કાઇ કાઈની સાથે પ્રેમ ન કરશે, પ્રેમની વાત બહુ વાંકી—વિપરીત છે, વળી પ્રેમને પરવશ થયેલાએ જે દુઃખ પામે છે તેની વાત પણ ઘણી મેાટી છે ! ૮ !
નિસનેહી સુખિયા રહે સઘળે, સ સનેહી દુખ દેબેરે; તેલ દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે, જી૦ ૮૯
ભાવાર્થ :-ખરેખર
જગતમાં સર્વત્ર સ્નેહવિનાનાં
For Private And Personal Use Only