SearchBrowseAboutContactDonate
Page Preview
Page 623
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૩ ભાવા:-હે હ્રદય હવે તુ ધીઠું થઈને નિઃસ્નેહી માણસ જોઈને તુ તેની સાથે સ્નેહ ન કર, જ્યાં બંનેના હૃદય હેતથી હ` પામીને મળે તે જ સરખી પ્રીતિ કહેવાય પા તેં મુઝને મનડુ· નવ દીધું, મુજ મનş" તે લીધું રે; આપ સવારથ સઘળા કિધા, મુગતિ જઈને સિહોરે, ૭૦ ૮૬ ભાવા : હે વીર ! તેં તારૂ મન મને ન આપ્યું ( “તારા મનની વાત મને જણાવી નહિં ) પણ મારૂ મન તેં લીધું" ( –મારા મનની વાત તે જાણી લીધી અને તે પોતાના સ સ્વાથ સાધી લીધેલુંકે જેથી મેાક્ષમાં જઈને બેઠે !! ૬ ll ૩. આજ લગે તુજ મુજસુ' અંતર, સુપનતર નવ હુ તા; હૈડા ુજે હિયાલિ છ’ડી, મુજને મુક્યા રેવારે છ૦ ૮૭ ભાવાર્થ :-આજ સુધી હારે તે મ્હારે સ્વપ્નમાં પણ અન્તર નહેાતું, પણ આજે તે હૃદયના હેતથી હેતાલપણું છેાડી મને રૂદન કરતા મુકયા ! છ !! કા કેહશું બહુ પ્રેમ મ કરસ્યા, પ્રેમ વિટખણુ વિરુષ્ક; પ્રેમે પરવશ જે દુખ પામે, તે થા ધણું ગિરુઈ, જી૦ ૮૮ ભાવાર્થ : અહે। જગતમાં કાઇ કાઈની સાથે પ્રેમ ન કરશે, પ્રેમની વાત બહુ વાંકી—વિપરીત છે, વળી પ્રેમને પરવશ થયેલાએ જે દુઃખ પામે છે તેની વાત પણ ઘણી મેાટી છે ! ૮ ! નિસનેહી સુખિયા રહે સઘળે, સ સનેહી દુખ દેબેરે; તેલ દુગ્ધ પરે પરની પીડા, પામે નેહ વિશેષેરે, જી૦ ૮૯ ભાવાર્થ :-ખરેખર જગતમાં સર્વત્ર સ્નેહવિનાનાં For Private And Personal Use Only
SR No.020483
Book TitleMukti Kamal Charitra Mala
Original Sutra AuthorN/A
AuthorManjulashreeji
PublisherJain Shravika Upashray
Publication Year1972
Total Pages840
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy