________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૨૬
સુર ચામર મણિ રત્ન જડયાં રે હાં સુણતાં દુભિ નાદ ટળે સવિ તાપ જે છે વરસે રે સુંર કુલ સરસ જાનુ અડયાં રે લેલ છે ૫ ! હાંતાજે તેજે ગાજે ઘન જેમ લુબજે છે રાજે રે જિન રાજ સમાજે ધર્મને રે લોલ ! હાંo નિરખી હરખી આ જન મન લુંબજો છે પિષે રે રસ ન પડે
ખે ભર્મને રે લોલ ૫ ૬ ! હાં ૧આગમ જાણું જિનને શ્રેણીક રાય જે છે આવ્યો રે પરિવરિયે હય ગય રથ પાયગેરે લોલ ! હાં દેઈ પ્રદક્ષિણ વદી બેઠે હાય જે છે સુણવારે જનવાણું મોટે ભાગેરે લેલ છે ૭ હાંત્રિભુવન નાયક લાયક તવ ભગવંત જે છે આણું રે જન કરૂણ ધર્મ કથા કહે રે લેલ છે હાં. સહજ વિરોધ વિસારી જગના જંતુ જે છે સુણવાર જીનવાણી મનમાં ગહગહે રે લેલ છે ૮
છે ઢાળ ૨ જી. | વાલમ વહેલા રે આવજે–એ દેશી
વીર જિનવર એમ ઉપદિશે, સાંભળે ચતુર સુજાણ રે ! મોહની નિદમાં પડે, ઓળખે ધર્મનાં ઠાંણ રે વિરતિએ સુમતિ ધરી આદધા છે ૧ એ આંકણું છેપરિહરે વિષય કષાય રે | બાપડા પંચ પરમાદથી, કાં પડે કગતિમાં ધાર રે વિ છે ૨ કરી શકે ધર્મ કરણી સદા, તે કરે એ ઉપદેશ રે ! સર્વ કાળે કરી નવિ શકે. તે કરો પર્વ સવિશેષ
વિ છે ૩ છે જુજૂઆ પર્વષટના કહ્યા, ફલ ઘણાં આગમે જેય રે ! વચન અનુસારે આરાધતાં, સર્વથા સિદ્ધિ ફલ હેય રે છે વિ૦ કે ૪ | જીવને આયુ પરભવ તણે, તિથિ દિને બંધ હેય પ્રાય રે ! તેહ ભણું એ આરાધના, પ્રાણીઓ
For Private And Personal Use Only