________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
રાજાએ બંધુદત્ત, મારવા હુકમ કીધેરે, પણ વૃધે રાજાને મનાવી, છોડાવી દીધેરે. દેખે. ૨ ગા૧૩
તથાપિ રાજા તસ માત, સાથ નિકાલે રે, નિજ દેશ થકી પરદેશ, અનિતિ ન ચાલે, માતા કમલ બા વિધ, વિલય થયાં એમ વિચારરે, પાંચમી તપને પ્રભાવ, પ્રેમે ઉચ્ચારરેદેખો૨ ગા. ૧૪
હવે ઉજમણે પાંચ, ચૈત્ય નવાં નીપજાવેરે, પંચવણું પ્રતિમા પાંચ, તિહાં પધરાવે; ઈત્યાદિક બહુ વિસ્તાર, ઉજમણુ કરે રે, કરી અનુદનાની સાથે, ટાલે ભવ ફેરો, દેખો ૨ ગા. ૧૫
ભવિષ્યદરે ભલાવી, રાજય પુત્રને મેટુરે, લીધી દિક્ષા જાણે સંસાર, સુખ સહી ટુરે પહેલી પ્રિયા અને માતા સાથે પ્રવજ્યા પાલિરે, દશમે સ્વગે થયા દેવ, ત્રણે ભાગ્યશાલીરે, દેખ૦ ૨ ગા. ૧૬
ત્યાંથી ચવી માતાને, જીવ થયે ચક્રવર્તી રે, વસુંધર નામે ધરા પાલ ફોજ તસ ફરતી રે, ભવિષ્યાનુરૂપાને જીવ થયો તસ બેટે રે, નંદિવર્ધન નામ કુમાર, જે વડ ટેટ રે. દેવ ર ગા. ૧૭
શ્રી ભવિષ્યદત્તને જીવ, થયે લઘુ ભ્રાતા રે, શ્રી વર્ધન નામે કુમાર, જીવોને ત્રાતા રે; ચક્રવતી એને બે, પુત્રોએ દિક્ષા પાલી રે, કેવલી થઈમેક્ષમાં, ગયા જ્યાં નિત્ય દિવાલી રે. દેખ૦ ૨ ગા. ૧૮
For Private And Personal Use Only