________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુદતી
૧૩૨
રૂદતી
આક્રંદ,
કરતી
નિવારીરે,
શ્રુત
દેવી
સમા
સુવ્રતા, સાધ્વીએ હારીરે; કહે શેઠાણી પુત્ર વિયેગ, હા કેમ જાવેરે, ગુરૂણી હે પચમીથી, સકલ
સુખ ચાવે. દેખા॰ ૨ ગા૦ ૨
ચેાથને દિને એકાસણું, કરી શિલ પાલેારૈ, ઉપવાસે પ્રભુ પુજી, પાંચમ ઉજવાલારે; છઠને દિને દૈઈ ગુરૂ દાન, એકાસણુ કરીએ, મત્સર મુકી ભવ સાગર, પાર ઉતરીએ, દેખા૦ ૨ ગાત્ર ૩
ગુરૂ પ ́ચમી તપ પચવ, પંચ માસ જાણું રે પદ્મ પક્ષે થાય વ્રત પૂર, શાસ્ત્રથી વખાણું રે; જો શકિત ન હેાય તેા ભતિ સહિત તપકીર્જરે લઘુ પૉંચમી વ્રત પાઁચ માસ, કરી સુખ લીજે દેખા ૨ ગા૦ ૪
સુત્રતા વચનથી પચમી, તપ સ્વીકાર્યા રે. તસ સાથે દેવ ગુરૂવી, પ્રશ્ન ઉચ્ચાર્યા રે; મમ પુત્ર પ્રદેશથી, આવશે કે નહિ સ્વામી દે, જ્ઞાન તણા તુમે ભડાર, નથી કાંઇ ખામી ?, દેખા ૨ ગા૦ ૫
મુનિ ભાગે પરદેશમાં, તાશ પુત્ર છે રાજા રે, ઈહાં અધ રાજયને પામશે, પુણ્ય છે તાજા રે; એવુ’તત્ત્વજ્ઞાનીનું વચન, સુણીને ઉલ્લુસતી રે, દીનને નિત્ય દેતી દાન, સુખે તે વસતી ૩. દેખા૦ ૨ ગા૦ ૬
એક દિન ભવિષ્યાનુરૂપા કહે સુણા સ્વામી રે, સ'ભલાવે નિજ વૃત્તાંત, હુ. શિર તવ ભવિષ્યકરો કરી વાત, પાતાની
નામી રે; વીતી રે,
For Private And Personal Use Only