________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાય
જેણે નાજુક નાર રાજુલ તજી, વૈરાગ્યના રંગથી એવા શ્રી જગદીશ, નેમિ જિનને વધુ સદા આદરી. -૧ ગોહસ્તિ હય કિસ સારસ, તથા પકે રૂહ સ્વસ્તિકે. સોમોમિન નું લંછને, જિન તણો શ્રી વરછગેડ ઠ. પાડે સુકર બાજ વજ. હરિણે છાગો સુનંદા વતે. કુભ કર્મ કજછ શખ ભુજગે, સિંહે જિનેને સ્ત. -૨ સંસારે દુઃખ સાગરે ભય કરે, કિપે પ વિતે. શેભે છે અતિ સુંદરે, જિનવરે સીદ્ધા અનતી તીહાં. ત્યાં શ્રી નેમિ જિનેશ્વરે હીતકરી વાણુ વીપચીસમાં શ્રેતા નેશ્રવણ પ્રિય ઉપદેશી, સવજ્ઞતા સંગ્રહી. –૩ અંબા વ્યંતર દેવ સેવત, તનું સંધે સુસાહય પ્રદા. વાગે હસ્ત યુગેચ અંકુશને. ડિ ધરા સ્વામીની. હાથે દક્ષિણ ગેઉગે સુવિશદે પાસાંમ્ર લખીશ્વરા. શ્રી નેમિશ્વર ભક્ત વછિત કરી, હસોપમા ગામિનિ. –૪
પાશ્વનાથ ની થાય.
(રાગ – શત્રુજ્ય મંડન ઋષભ જિદ
પિોષ વદ દશમીએ, જમ્યા પાસ કુમાર, વણ રસી નગરીએ, અAવ સેન ભૂપાળ, વામા દેવીને જાય, સર્વને આવે દાય, કર્મ શત્રુ છપી, શિવપુર વેચે જાય, ...૧
શ્રાવણ સુદ અષ્ટમી, સમેત શિખર સહાય,
For Private And Personal Use Only