________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૨૮
તિરૂપ જિનને સૂરસા અજેએ અખડે લગે ગત કોડ તે સોહાવે સમવસરણે સદા એ ઈશ્વ ચેસઠ કરજોડ તો ૨
અશોક વૃક્ષ સુર પુષ્પનીએ વૃષ્ટિ બાર કોડ વરસંતો ગીત ગાયે નાટક તિહાંનવ નવાએ સિંહાસને સહેવાસુપુજય ભગવત યોજન વાણી પ્રભુ વરસતા ફડલા ગીતઅણુ ભવિ થેર તે પાઉસે અંબર જીમ ગડગડે એ ટહુકે ઘન ઈતી જીમ મેરતો ૩
કુમાર યક્ષ સીરી વછી સૂરીએ ઝાલ ઝબુકે તિકે સશત ભાલતે ખલકે ચુડી ધમકે પાયે ઘુઘરીએ સંઘ સદા કરે રખવાળ ચંપાપુરી શિવરાણું વર્યાએ વર્યો જય જયકાર પંડિત રત્ન પસાયથી એ વનીત વિજય હે સુખકારતે ૪
રહિણી તપ સ્તુતિ
હિણી નક્ષત્ર જે દિન આવે તે દિન ઉત્તમ જાણેજી, ચઉવિહાર ઉપવાસ ને પૈષઘ અષ્ટ પર મન આણેજી, વાસુ પુજય જિનબિંબભરાવી ગણણું તલ નામ જપીજે છે, વરસ સાત સત્તાવીશ સીમ જાવજછવ પણ કીજે , ૧ અતીત અનામત વર્તમાન જિનેસર વદ ધરી મન રંગે છે, સ્વામી વત્સલ ભકિત પ્રભાવના કીજે અતિ ઉચ્છ ગેજી, રોહીણું તપ કરતાં અઘ ના રોગ શોગ જાય દુરેજી, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ પ્રગટે પામે આણંદ પુરે છે, જે વિગતે જિનવર આગમ ભાખ્યા તપનાં અનેક પ્રકાર છે, ચઉગતિ ચૂરણ આશાપુરણ રહિણું તપ જગ સાર છે, અનુભવ જેગી નિજ ગુણભોગી, એહતપ જેહ આરાધેજ,
For Private And Personal Use Only