________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮૦
શિર પૂજી પુજા કરો એ, સુર ધુપ તણે ધુપ; અક્ષત સાર તે અક્ષય સુખ, દીપે તનુવર રૂપ. -૮ નિર્મળ તન મને કરીએ, સુણતાં ઈદ્ર ગીશ; નાટક ભાવના ભાવ, પાપે પદવી જગીશ. –૯ જિનવર ભકિત પાલી, પ્રેમે પ્રકાશી; સુણી શ્રી ગુરવયણ સાર, પૂર્વ રૂષીએ ભાખી. -૧૦ અષ્ટ કર્મને ટાળવા, જિનમંદીર જઈશું; ભેટી ચરણુ ભગવંતના, હવે નિર્મળ થઈશું. –૧૧ કીતિવિજય ઉવજઝાયને એ વિનય કહે કર જેડ, સફળ હાજે મુજ વિનતિ, જિનસેવાને કેડ. -૧૨
શ્રી કોધનું ચિત્ય વંદન - ક્રોધે કાંઈ ન નિપજે, સમતિ તે લુંટાય;
સમતા રસથી ઝીલીએ તો વેરી કોઈ ન થાય. -૧ વ્હાલાશું વઢીએ નહિ, છટકી ન દીજે ગાળ;
થોડે ઘડે છડીએ, જિમ છેડે સરવર પાળ. -૨ અરિહંત સરખી ગોઠડી, ધર્મ સરખો સ્નેહ;
રન સરિખા બેસણું, પચક વણ દેહ. –૩ ચંપકે પ્રભુજી ને પૂછયા એ, ન દીધું મુનિને દાન;
તપ કરી કાયાન શોષવી, કીમ પામશો નિર્વાણ. –૪ આઠમ પાખી ન ઓળખી, એમ કરે શું થાય
ઉન્મત સરિખી માંકડી, ભોંય ખણથી જાય. –પ આંગણે મેતી વેરીયાં એ, વેલે વિટાણી વેલ;
હીર વિજ્ય ગુરૂ હીરલે, મારું હૈડુ રંગની રેલ, -
For Private And Personal Use Only